ધ્રાંગધ્રા તાલુકા પોલીસ વ્રજપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા હતા. પોલીસે રૂ.3,92,424નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ધ્રાંગધ્રા પોલીસ બંને શખ્સોની અટક કરી દારૂ અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા તાલુકામા પ્રોહીબીશનના ગુનાઓને ડામવા કવાયત હાથ ધરી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એસ. ઝાબરની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર બી.કે.મારુડા તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવિરસિંહ જોરુભા નાઈટ પેટ્રોલિંગમા હોય તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા વ્રજપરના પાટીયા પાસે સફેદ કલરની સ્વીફ્ટ ગાડીને રોકી હતી. પોલીસ દ્વારા સઘન તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુની બોટલ નંગ 216 જેની કિંમત રૂપિયા 62,424 અને સ્વીફ્ટ કાર , મોબાઇલ સહિત કુલ રૂપિયા 3,92,424ના મુદ્દામાલ સાથે રામદેવસિહ સુખદેવસિહ જાદવ તથા મયુરસિહ જગદીશસિહ રાણા આ બન્ને શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कृषि विभाग ने बैठक कर कृषि आदान विक्रेताओं को दिये आवश्यक दिशा निर्देश
बालोतरा, 14 अक्टूबर। सोमवार को संयुक्त निदेशक कृषि डॉ. प्रमोद कुमार यादव की अध्यक्षता में पंचायत...
হাৰিয়ানাৰ কাৰখানাত মিথেন গেছ নিৰ্গত হৈ ৪ শ্ৰমিকৰ মৃত্যু, ২ জনৰ অৱস্থা সংকটজনক
বুধবাৰে হাৰিয়ানাত সংঘটিত হৈছে আন এক মৰ্মান্তিক ঘটনা ৷ বাহাদুৰগড়ৰ এৰোফ্লেছ চিলিং মেটেৰিয়েল...
Samsung यूजर्स के लिए खुशखबरी! इन डिवाइस को मिलेंगे Galaxy AI फीचर्स, यहां चेक करें लिस्ट
सैमसंग अपने लेटेस्ट सॉफ्टवेयर अपडेट वन यूआई 6.1 अपडेट को जारी करने की तैयारी में है जिसे गैलेक्सी...
তিনিচুকীয়াৰ সুৱচনী পথত ১৬.৩৪ গ্ৰাম ড্ৰাগছ সহ দুজনক আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়া আৰক্ষীৰ ড্ৰাগছ্ বিৰোধী অভিযান অব্যাহত ।
তিনিচুকীয়াৰ সুৱচনী পথৰ প্ৰকাশ দাস নামৰ এটা...
Turkey के राष्ट्रपति अर्दोआन ने UN में Kashmir पर क्यों साधी चुप्पी, क्या यह भारत की जीत है?
Turkey के राष्ट्रपति अर्दोआन ने UN में Kashmir पर क्यों साधी चुप्पी, क्या यह भारत की जीत है?