દિયોદર ના એક જાગૃત નાગરિક બાબુલાલ જે પટેલ (પ્રોપર્ટી ડીલર દિયોદર શિવ શક્તિ ડેવલોપર્સ રહે. બ્રાહ્મણ વાસ દિયોદર..)))) દ્વારા દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણને એક અરજી લખી છે. અને જેમાં દિયોદર શહેર ના વિકાસ લક્ષી મુદાઓ લખ્યા છે.આપ ને જણાવી દઈએ છીએ કે દિયોદર શહેર ના વિકાસ લક્ષી મુદાઓની યાદી માં કઈ બાબત નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૧,, દિયોદર શહેરમાં ફીલ્ટર પીવાનુ પાણી પાઈપલાઈન થી મળે તેવી પીવાના પાણીની સુવિધા મંજુર કરાવવી,, ૨. દિયોદર શહેરમાં દિયોદર મથકે સરકારી કોલેજ આર્ટસ ,કોમર્સ , સાયન્સ સરકારી કોલેજ મંજુર કરાવવા બાબત,,૩. દિયોદર શહેરના તમામ રસ્તા , આર.સી.સી રોડ અને ડામર રોડ નવા બનાવવા,,૪. દિયોદર શહેરમાં સરકારી સામુહિક કેન્દ્ર - રેફરલ હોસ્પિટલોમાં અધતન બિલ્ડીંગ બનાવવી તેમા ગાયકોલોજીસ્ટ , જનરલસર્જન જેવા ડોકટરોની નિમણુક કરાવવી,,૫.દિયોદર શહેર ની હોસ્પિટલમાં સોનાગ્રાફી,,એક્ષરે મશીન,,લેબોરેટરી ની સુવિધા તેનું આયોજન મંજુર કરવું,,૬. દિયોદર જુના બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસી શકે તેવું નાનું પીક અપ સ્ટેન્ડ મંજુર કરાવવું,,૭. દિયોદર શહેરમાં સરકારી બાલમંદિર બંધ છે તે ચાલુ કરવા બાબત,, ૮. દિયોદર શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન મથકે ચાલતી ટ્રેનોમાં દિયોદરનું સ્ટોપેજ મંજુર કરાવવું.જેવી કે ગાંધીધામ - જોધપુર ટ્રેનને દિયોદર રેલ્વે સ્ટેશન ટ્રેનનું સ્ટોપેજ મંજુર કરાવવું . ૯. દિયોદર શહેરને નગરપાલિકાનો દરજજો મળે તેવી રજુઆત કરવા બાબત,,૧૦. દિયોદર શહેર અને તાલુકા મથક દિયોદર ખાતે ઔગડ જિલ્લો બને તેવી તાલુકા પ્રજાજનોની માંગણી છે . ૧૧. દિયોદર ખાતે સરકારી લાયબ્રેરી મંજુર કરવા બાબતે રજુઆત કરવી..સહિત ના મુદા ની એક અરજી સોસીયલ મીડિયા માં વાયરલ થઈ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો, ઊંઝામાં પડ્યા 40 રાજીનામા, જુઓ વીડિયો
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો, ઊંઝામાં પડ્યા 40 રાજીનામા, જુઓ વીડિયો
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh
What If You Quit Sugar for 21 Days | You Will Be Shocked | Yatinder Singh
#मैनपुरी#बेटे ने बाप को आशिकी में रोड़ा बनने से हटाया
#मैनपुरी#बेटे ने बाप को आशिकी में रोड़ा बनने से हटाया
চন্দ্ৰযান-৩ উৎক্ষেপণৰ পৰিচালনাৰ দায়িত্বত অসম সন্তান।
তেজপুৰ বিশ্ববিদ্যালয়ৰ প্ৰাক্তন ছাত্ৰ তথা লখিমপুৰৰ সন্তান চয়ন দত্ত।মহাকাশ বিভাগৰ ইউ আৰ ৰাও...
सत्य प्रतिलिपि प्रदान करने की व्यवस्था को "स्टेजवाइज ट्रेकिंग" पद्धती जोडा जाये - अरविन्द सिसोदिया
नागरिकों को सत्य प्रतिलिपि एवं सूचना के अधिकार के अन्तर्गत सूचनायें नहीं दिये जाने के...