સી એસ સી ઈ ગવર્નન્સ ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે સેમીનાર યોજાયો.ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ આઈ ટી અને કોમ્યુનિકેશન ના સી.એસ.સી ઈ ગવર્નન્સ ઇન્ડિયા ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે અમદાવાદ ના નારણપુરા ના સંસ્કાર ભવન ખાતે વી એલ ઈ વાલ્મિકભાઈ પટેલના સહયોગ થી સેમીનાર યોજાયો.સુત્રમાં પ્રોડક્ટની સલામતી, ગોપનીયતા અને નાણાકીય કૌભાંડો જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને આવા કૌભાંડોનો ભોગ બનવાથી કેવી રીતે બચવું તે અંગેની વ્યવહારુ ટીપ્સ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ માહિતી સી એસ સી ના ટેલી લો વિભાગના સ્પીકર પેનલ વકીલ કાજલ શિંગડિયા, હંસાબેન વાળા, મિત્તલ વીશાણી ઓએ સહભાગીઓને ઉપભોક્તા તરીકેના તેમના અધિકારો વિશે માહિતગાર રહેવા અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે ટેલી-લો એપ દ્વારા અથવા નજીકના CSC કેન્દ્ર પર તેમના કેસની નોંધણી કરીને પેનલ વકીલ પાસેથી સલાહ લેવા પ્રોત્સાહિત કર્યા તથા સી એસ સી ના સ્ટેટ વર્ટિકલ હેડ શ્રી પ્રજ્ઞેશ રાવલ દ્વારા સી એસ સી કેન્દ્ર પરથી મળતી વિવિધ યોજનાઓની માહિતી આપી અને વધુ માં વધુ સરકારી યોજના ઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Girsomnath | સોમનાથ વિધાનસભાની ટીકીટ માનસિંગ પરમારને મળી | Divyang News
#Girsomnath | સોમનાથ વિધાનસભાની ટીકીટ માનસિંગ પરમારને મળી | Divyang News
ડીસામાં ઓવરબ્રિજ પર દંપતિને જીપડાલાએ ટક્કર મારતાં સારવાર દરમિયાન મહીલાનું મોત
ડીસા ઓવરબ્રિજ પર બાઈક પર જઈ રહેલા દંપતિને જીપડાલાએ ટક્કર મારતા પતિ પત્ની બંનેને ગંભીર ઇજાઓ થઈ...
भारत के खिलाफ जहर उगलने वाली नेता से अमेरिका में मिले राहुल गांधी,BJP बोली- सत्ता के लिए भारत विरोधियों से मुलाकात
अमेरिका दौरे के आखिरी दिन मंगलवार देर रात कांग्रेस सांसद राहुल गांधी ने रेबर्न हाउस में अमेरिकी...
মণিপুৰৰ জনজাতীয় লোকসকলে পৃথকে পৃথকে উদযাপন কৰে স্বাধীনতা দিৱস মাৰ্চ পাষ্ট, ৰাষ্ট্ৰীয় সংগীতেৰে
ইম্ফলত ১৫ আগষ্ট মঙলবাৰে চুৰাচান্দপুৰত অনুষ্ঠিত এক মেগা অনুষ্ঠানত চিন, কুকি, জোমি, মিজো আৰু হমাৰ...
মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত ছাত্ৰ-ছাত্ৰীৰ প্ৰতিবাদ
মাধৱদেৱ বিশ্ববিদ্যালয়ত স্নাতকোত্তৰ শ্ৰেণীৰ পাঠদান আৰম্ভ কৰাৰ দাবীত...