સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ময়েই নহয়, কোনেও ঘূৰাই দিব নোৱাৰে ৩৭০ ধাৰা : গুলাম নবী আজাদ
কিছুদিন পূৰ্বে কংগ্ৰেছ দল ত্যাগ কৰা দেশৰ অন্যতম বৰ্ষীয়ান নেতা গুলাম নবী আজাদে ৩৭০ অনুচ্ছেদ...
অসম গণ পৰিষদৰ ঢকুৱাখনা বিধান পৰিষদ
*তদৰ্থ সমিতি গঠন*
ৰাজ্যখনৰ প্ৰধান আঞ্চলিক আঞ্চলিক ৰাজনৈতিক দল অসম গণ...
दिल्ली महिला आयोगी की पूर्व अध्यक्ष के साथ मारपीट मामले में BJP महिलाओं का प्रदर्शन | Aaj Tak News
दिल्ली महिला आयोगी की पूर्व अध्यक्ष के साथ मारपीट मामले में BJP महिलाओं का प्रदर्शन | Aaj Tak News
ચેક રીર્ટન કેસમાં ભૃગુપુર ગામનાં શખ્સને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
ચુડા તાલુકાના કરમડ ગામના પરમાર દિલીપસિંહ દોલતસિંહ ખેડૂત હોવાથી પોતાનુ ગુજરાન ખેતી પર નિર્ભર છે....
રાધનપુર : કલ્યાણપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : કલ્યાણપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા યોજાઈ | SatyaNirbhay News Channel