સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોડીનારના વેળવા ગામે હાઇવે પર પડેલા મસ્ત મોટા ખાડાઓ ના કારણે મચ્છી ભરેલો ટ્રક પલટી મારી ગયો
કોડીનાર તાલુકા ના ડોળાસા નજીક ના વેળવl ગામે ડ્રાઈવરજન માં માસ મોટા ખાડાઓ માં સમતુલન નહિ જાળવી...
ગુજરાતના ની રાજ્ય સરકાર
ગુજરાત માં નવી રાજ્ય સરકાર
ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી)
▪️8 કેબિનેટ મંત્રી...
औसा व निलंगा तालुक्यासाठी 12.5 किमी लांबीसाठी 12.90 कोटी मंजूर - खा.ओमप्रकाश राजेनिंबाळकर
औसा प्रतिनिधी- लोकसभेच्या 10 व्या सत्राच्या हिवाळी अधिवेशन दरम्यान शून्य प्रहरच्या माध्यमातून...
Nifty 1000 Point Correction Prediction | बाजार में नजर आ सकता है Pullback? | Rahul Sharma
Nifty 1000 Point Correction Prediction | बाजार में नजर आ सकता है Pullback? | Rahul Sharma
Kanhaiya Kumar Vs Manoj Tiwari: कन्हैया कुमार के आने से मनोज तिवारी को मिलेगी कड़ी टक्कर? | Delhi
Kanhaiya Kumar Vs Manoj Tiwari: कन्हैया कुमार के आने से मनोज तिवारी को मिलेगी कड़ी टक्कर? | Delhi