સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
6000mAh बैटरी और Snapdragon 8 Gen 3 Soc के साथ आएगा OnePlus 13R, लॉन्च से पहले सामने आई खूबियां
OnePlus 13R स्मार्टफोन की सभी स्पेसिफिकेशन्स सामने आ चुकी है। वनप्लस का यह फोन क्वालकॉम के पिछले...
ગુલાબી 2000 ની નોટો હવે અતિત બની જશે... ચાર મહિનામાં બેંકમાં જમા કરાવવા RBI ની સૂચના...
ગુલાબી 2000 ની નોટો હવે અતિત બની જશે... ચાર મહિનામાં બેંકમાં પર જમા કરાવવા RBI ની સૂચના...
બોટાદમાં દેવીપુજક સમાજ ની દીકરી પર બનેલ ઘટના સંદર્ભે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
બોટાદમાં દેવીપુજક સમાજ ની દીકરી પર બનેલ ઘટના સંદર્ભે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
વલસાડ બેઠક કબજે કરવા કોંગ્રેસની નવી રણનીતિ જનસંપર્ક પદયાત્રા થી લોકો નો સીધો સંપર્ક કરશે...
વલસાડ બેઠક કબજે કરવા કોંગ્રેસની નવી રણનીતિ જનસંપર્ક પદયાત્રા થી લોકો નો સીધો સંપર્ક કરશે...
শৰাইঘাটৰ শেষ ৰণলৈ নেকি? উদণ্ড তিৰংগা যাত্ৰীৰ অৱস্থা চাওঁক।
তিৰংগা যাত্ৰা একাংশৰ বাবে আছিল ফুৰ্টি। হৃদয়ত নাই দেশপ্ৰেম, দেশভক্তি। উদণ্ড তিৰংগা যাত্ৰীৰ শেষ...