સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જીલ્લાના લાઠી ગામની એક યુવતીનું નામ તથા ફોટાનો દુર ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામમાં ફેક અકાઉન્ટ બનાવનાર આરોપી અનિલભાઈ મકાભાઈ સરલીયા રહે.સભાડીયા તા.લાઠી જી.અમરેલી. વાળા ને પકડી પાડતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ .
પકડાયેલ આરોપી..
અનિલભાઈ મકાભાઈ સરલીયા રહે.સભાડીયા તા.લાઠી જી.અમરેલી ,
...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે અમદાવાદ જિલ્લાના ૨૩ અમૃત સરોવર ખાતે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે અમદાવાદ જિલ્લાના ૨૩ અમૃત સરોવર ખાતે...
JETPUR સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુરમાં ઉજવણીના અનેક કાર્યક્રમો રદ કરાયા 31 10 2022
JETPUR સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુરમાં ઉજવણીના અનેક કાર્યક્રમો રદ કરાયા 31 10 2022
Bihar Lok Sabha Election 2024: Bihar के Saran में चुनाव बाद हिंसा, दो पक्षों में गोलीबारी, एक की मौत
Bihar Lok Sabha Election 2024: Bihar के Saran में चुनाव बाद हिंसा, दो पक्षों में गोलीबारी, एक की मौत
तमन्ना भाटिया के साथ रिश्ते पर बोले विजय वर्मा:उनके साथ रिश्ता प्राइवेट नहीं रखना चाहता
एक्टर विजय वर्मा का कहना है कि वे तमन्ना भाटिया के साथ अपना रिश्ता छिपाकर रखने में विश्वास नहीं...