સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दसरा मेळावा शिवतीर्थावरच होणार – विरोधी पक्षनेते अंबादास दानवे
दसरा मेळावा शिवतीर्थावरच होणार – विरोधी पक्षनेते अंबादास दानवे
#સુરત ખાતે અધિકારી રંગેહાથ ઝડપાયો/માપણી શીટ આપવાના અવેજ પેટે ૩૦.૦૦૦ રૂ/ની માંગણી લાંચ કરી હતી #acb
#સુરત ખાતે અધિકારી રંગેહાથ ઝડપાયો/માપણી શીટ આપવાના અવેજ પેટે ૩૦.૦૦૦ રૂ/ની માંગણી લાંચ કરી હતી #acb
Ganeshay namah....
*આજે આપણે વાત કરવાના છીએ ભગવાન ગણેશજી વિશે. ભગવાન ગણેશજીનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી કે...
લાઠીના મતીરાળા જિલ્લા પંચાયત બેઠક પર ધારાસભ્ય વીરજી ઠુમ્મરે હકડેઠઠ મેદની વચ્ચે કર્યું શકિત પ્રદર્શન.
લાઠીના મતીરાળા જિલ્લા પંચાયત બેઠક પર ધારાસભ્ય વીરજી ઠુમ્મરે હકડેઠઠ મેદની વચ્ચે કર્યું શકિત પ્રદર્શન.