સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM મોદીએ સામાન્ય માણસની કળાની નોંધ લીધી, પોતાના અંગત કમાંડોને કહ્યું કે પેન્સિલ સ્કેચ સ્વીકારી લો...!!! Video
PM મોદીએ સામાન્ય માણસની કળાની નોંધ લીધી, પોતાના અંગત કમાંડોને કહ્યું કે પેન્સિલ સ્કેચ સ્વીકારી...
Maharashtra Politics: 'खूबसूरती' वाले बयान पर घिरे शिंदे गुट के MLA, प्रियंका चतुर्वेदी ने सुनाई खरी-खोटी
मुंबई, शिवसेना (शिंदे गुट) के विधायक संजय शिरसाट ने शिवसेना (ठाकरे गुट) की राज्यसभा सांसद...
યાત્રી ભવન નું નિર્માણ કરાશે
*અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે*
.....
*વડાપ્રધાન શ્રી...
Morgan Stanley On IT Sector | कौन से Stocks में बढ़ गया भरोसा? कहां से कर लें Exit? | Infosys | TCS
Morgan Stanley On IT Sector | कौन से Stocks में बढ़ गया भरोसा? कहां से कर लें Exit? | Infosys | TCS
#बुलंदशहर#रूबी आसिफ खान ने नरोरा घाट पर किया गणेश प्रतिमा का विसर्जन
#बुलंदशहर#रूबी आसिफ खान ने नरोरा घाट पर किया गणेश प्रतिमा का विसर्जन