સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर में नहीं थम रही हिंसा, अज्ञात बंदूकधारियों और असम राइफल्स के बीच फिर हुई गोलीबारी; सर्च ऑपरेशन शुरू
मणिपुर में लगातार गोलीबारी की घटनाएं सामने आ रही हैं। राजधानी इंफाल में गुरुवार सुबह फिर से...
ભાવનગર મહુવા મા માલણ નદીમાંથી યુવાન ની લાસ માળીઆવતાં પોલીસે કાર્યવાહીકારી લાસને પી એમ અર્થે મોકલી.
ભાવનગર મહુવા મા માલણ નદીમાંથી યુવાન ની લાસ માળીઆવતાં પોલીસે કાર્યવાહીકારી લાસને પી એમ અર્થે મોકલી.
12 वर्ष की कैद का सजा युवती से दुष्कर्म के मामले में
12 वर्ष की कैद का सजा युवती से दुष्कर्म के मामले में।
जनपद जौनपुर में,अपरसत्र न्यायाधीश...
વલભીપુર અને ભાવનગર જિલ્લાના પત્રકારો આજે ઉમરાળા તાલુકાના જાળીયા ગામે શિવકુંજ આશ્રમ ખાતે પહોંચ્યા હતા
વલભીપુર અને ભાવનગર જિલ્લાના પત્રકારો આજે ઉમરાળા તાલુકાના જાળીયા ગામે શિવકુંજ આશ્રમ ખાતે પહોંચ્યા હતા
सावरखेडा सुंलदली ग्रामपंचायत विकास कामासाठी आमदार निधीतून दोन कोटी 45 लाखाचे भूमिपूजन
सावरखेडा सुंलदली ग्रामपंचायत विकास कामासाठी आमदार निधीतून दोन कोटी 45 लाखाचे भूमिपूजन