આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાની 46મહિલા ખેડૂતો સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત પ્રાકૃતિક કૃષિના પ્રસારક ભરતભાઇ પટેલ સંચાલિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રના પ્રેરણા પ્રવાસે આવ્યા હતા જ્યાં આત્મા પ્રોજેક્ટ સુરત અને સાબરકાંઠા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મહિલા ખેડૂતોએ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી પ્રાકૃતિક કૃષિ તજજ્ઞશ્રી જિજ્ઞાશુંભાઈ ભરતભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ,દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું ,મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ રોગ જીવાત નિયંત્રણ પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓએ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પસાર કેન્દ્રની ફિલ્ડ વિઝીટ કરી હતી પ્રાકૃતિક કૃષિ શિક્ષણના પ્રચાર પ્રસાર,તાલીમ અને વિસ્તરણ હેતુ સહ આયોજિત આ પ્રવાસ/તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ સુરતના ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, ડે. ડાયરેક્ટરશ્રી રિતેશ ભાવસાર, સંજય આહીર,આત્મા પ્રાજેક્ટ મહુવાના BTM/ATM શ્રી વિપુલભાઈ પટેલ ,BTM સાબરકાંઠા નરેન્દ્રસિંહ, ATM વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણા પ્રવાસ સહ તાલીમવર્ગને સફળ બનાવવા હર્ષ પટેલ, વિશાલ વસાવા, અમિતા પટેલ,હની પટેલ, મમતા વસાવા અને સમગ્ર નંદનવન પરિવારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  માહી ગ્રુપના સભ્યો દ્વારા નવરાત્રીમા અબોલ જીવો માટે સેવાકાર્યોનું આયોજન 
 
 
                      માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે...
                  
   कोटा शहर की जिला स्तरीय कार्यशाला 4 नवंबर को 
 
                      भारतीय जनता पार्टी के संगठन पर्व-2024 के अन्तर्गत कोटा शहर की जिला स्तरीय कार्यशाला जिलाध्यक्ष...
                  
   દાઉદી વ્હોરા સમાજ દ્વારા માસૂમ બાળકોને અમૂલ દૂધની બોટલ-ચોકલેટનું વિતરણ  
 
                      ખંભાતમાં પછાત વિસ્તારોમાં દાઉદી વ્હોરા સમાજના અંજુમને અબ્દુલ્લાહ ટ્રસ્ટ સંચાલિત હિઝબે બુરહાનીના...
                  
   Gadhada : કોંગ્રેસમાં ભંગાણ, 500 જેટલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપ માં જોડાયા 
 
                      Gadhada : કોંગ્રેસમાં ભંગાણ, 500 જેટલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભાજપ માં જોડાયા
                  
   Lok Sabha Election Results: अमेठी से स्मृति ईरानी की हार और किशोरी लाल की जीत पर आया राहुल गांधी का पहला रिएक्शन 
 
                      नई दिल्ली। लोकसभा चुनाव में इंडिया गठबंधन द्वारा प्रशंसनीय प्रदर्शन करने के बाद मंगलवार को...
                  
   
  
  
  
  