આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાની 46મહિલા ખેડૂતો સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત પ્રાકૃતિક કૃષિના પ્રસારક ભરતભાઇ પટેલ સંચાલિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રના પ્રેરણા પ્રવાસે આવ્યા હતા જ્યાં આત્મા પ્રોજેક્ટ સુરત અને સાબરકાંઠા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મહિલા ખેડૂતોએ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી પ્રાકૃતિક કૃષિ તજજ્ઞશ્રી જિજ્ઞાશુંભાઈ ભરતભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ,દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું ,મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ રોગ જીવાત નિયંત્રણ પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓએ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પસાર કેન્દ્રની ફિલ્ડ વિઝીટ કરી હતી પ્રાકૃતિક કૃષિ શિક્ષણના પ્રચાર પ્રસાર,તાલીમ અને વિસ્તરણ હેતુ સહ આયોજિત આ પ્રવાસ/તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ સુરતના ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, ડે. ડાયરેક્ટરશ્રી રિતેશ ભાવસાર, સંજય આહીર,આત્મા પ્રાજેક્ટ મહુવાના BTM/ATM શ્રી વિપુલભાઈ પટેલ ,BTM સાબરકાંઠા નરેન્દ્રસિંહ, ATM વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણા પ્રવાસ સહ તાલીમવર્ગને સફળ બનાવવા હર્ષ પટેલ, વિશાલ વસાવા, અમિતા પટેલ,હની પટેલ, મમતા વસાવા અને સમગ્ર નંદનવન પરિવારે જહેમત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bilawal is an ISI spokesman: Chugh
Chandigarh: Taking strong exception to the observations made by Bilawal Bhutto in New...
12 हजार से कम में खरीदें Realme का जबरदस्त फोन, 128GB स्टोरेज, 50MP कैमरा और पावरफुल प्रोसेसर से है लैस
Amazon पर Realme के अच्छे फोन पर बेहतरीन डील दी जा रही है। ऑफर्स के साथ ग्राहक फोन को 12 हजार...
আহোম সম্প্ৰদায়ক লৈ কৰা বিতৰ্কিত মন্তব্যৰ ওপৰত কি কলে মন্ত্ৰী পিয়ুষ হাজৰিকাই?
আহোম সম্প্ৰদায়ক লৈ কৰা বিতৰ্কিত মন্তব্যৰ ওপৰত কি কলে মন্ত্ৰী পিয়ুষ হাজৰিকাই
Khargone Bus Accident: मध्य प्रदेश के खरगोन में बड़ा हादसा, पुल से नीचे गिरी बस; 15 लोगों की मौत
मध्य प्रदेश के खरगोन जिले में एक सड़क हादसे में 15 लोगों की मौत हो गई, जबकि 25 लोग घायल हो...
পৰ্যটকৰ বাবে মুকলি হোৱাৰ এসপ্তাহৰ ভিতৰত কাজিৰঙালৈ আগমন ঘটিল ৮৩৮৪ পৰ্যটকৰ
পৰ্যটকৰ বাবে মুকলি হোৱাৰ এসপ্তাহৰ ভিতৰত কাজিৰঙালৈ আগমন ঘটিল ৮৩৮৪ গৰাকী পৰ্যটক। ইয়াৰে কহঁৰা ৰেঞ্জ...