વૃક્ષ પ્રેમી..દિયોદર લગ્ન પ્રસંગે વાસણ ની જગ્યા એ વૃક્ષ ભેટ આપી નવો રાહ ચીંધ્યો.નવયુગલ પરિવારને જીવવા જળ ફળ પ્રાણવાયુ ને જડીબુટીઓ મળી રહે તેવો પ્રયત્નો.જો કોઈ ના ઘરે લગ્ન પ્રસંગ હોય તો મોટાભાગે લોકો ભેટ પેટે રકમ અથવા વાસણ અને સોના ચાંદીના દાગીના આપતા હોય છે અને તે પરમપરા વર્ષો થી ચાલતી આવી છે પરંતુ ઠાકોર સમાજ માં બનાસ ના વીર પુત્રો ગ્રુપ ની અનોખી પહેલ શરૂ કરી છે જેમાં દિયોદર ખાતે તાજેતરમાં ક્ષત્રિય જ્યોત તંત્રી અનુપજી ઠાકોર ની ભાણી અને ઠાકોર અણદાજી હરજીજી ની સુપુત્રી ના લગ્ન પ્રસંગે માં બનાસ વીર પુત્ર વીર વિરમજી ઠાકોર એ વન વિભાગ વિસ્તરણ રેન્જ ભાભર ના સહયોગ થી ગ્રુપ વતી સંસાર માં નવા બનતા પરિવાર ને જીવવા જળ ફળ પ્રાણવાયુ ને જડીબુટીઓ મળી રહે તે માટે વાસણ અને રોકડ ની જગ્યા એ વૃક્ષ ની ભેટ આપી સમાજ માં એક નવો રાહ ચીંધ્યો હતો જેમાં અનુપજી ઠાકોરે વર્તમાન સમય વૃક્ષ નું મહત્વ સમજાવ્યું હતું વૃક્ષ વાવો અને વૃક્ષ નું જતન કરો તેવી પણ અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बनावट कागदपत्रे तयार करून सादर करणाऱ्या भामट्याला अटक:१७आक्टोबर पर्यंत पोलिस कोठडी. 
 
                      औरंगाबाद : अपायकारक वस्तुंच्या विक्री प्रकरणात बनावट कागदपत्रे सादर करुन आरोपीला जामीन मिळवून देत...
                  
   Roti vs Rice: रोटी खाएं या चावल, जानिए क्या है आपकी सेहत के लिए ज्यादा बेहतर 
 
                      आज के अनहेल्दी लाइफस्टाइल में सेहत का ख्याल रखना बेहद जरूरी है। ऐसे में अक्सर सवाल खड़ा हो जाता...
                  
   Gautam Adani News: PM Modi पर जमकर बरसे Rahul Gandhi, गौतम अदाणी की मदद का लगाया आरोप | Aaj Tak 
 
                      Gautam Adani News: PM Modi पर जमकर बरसे Rahul Gandhi, गौतम अदाणी की मदद का लगाया आरोप | Aaj Tak
                  
   নৱ নিৰ্মিত লেবাংকুলা আদৰ্শ অঙ্গনবাড়ী কেন্দ্ৰৰ শুভ উদ্বোধন 
 
                      আজি অসমৰ চৰকাৰৰ সমাজ কল্যাণ বিভাগৰ দ্বাৰা ২৫ লাখ টকা ব্যয় সাপেক্ষে নিৰ্মান কৰা নৱ নিৰ্মিত...
                  
   70 वर्ष से अधिक आयु वाले नागरिक करवाएं आयुष्मान भारत पीएम जन 
 
                      भारत सरकार की ओर से आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना में 70 वर्ष या अधिक आयु के वरिष्ठ...
                  
   
  
  
  
   
  