માનવ જીવનનું કલ્યાણ અર્થે લસણપોરના જંગલ વિસ્તારમાં આવેલ સંકટ મોચન હનુમાન દાદાના ધામ ખાતે ચાલી રહેલ રામકથાના સ્મરન અર્થે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ કથાનો લ્હાવો લીધો હતો લસણપોરના જંગલ વિસ્તારમાં આવેલ સંકટ મોચન હનુમાન દાદાનું સુંદર રમણીય વાતાવરણમાં મંદિર આવેલ છે.આ પૌરાણિક મંદિર ખાતે પ.પૂ.હરિહરદાસ ગીરીશબાપુની રામકથા તા.18 થી 26 માર્ચ દરમ્યાન ચાલી રહેલી આ ભક્તિમય અવસરનો લ્હાવો લેવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા સંકટ મોચન હનુમાન દાદાના ધામમાં પહોંચી રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LIC ડીવીઝન ના નડિયાદ ક્લાસ- 2 વિકાસ અધિકારીઓ ના સંગઠન NFIFWI ની બેઠક યોજાઈ.....
વિષય: LIC,નડિયાદ ડિવિઝનના ક્લાસ-૨ વિકાસ અધિકારીઓના સંગઠન NFIFWI ની બેઠક...
શું દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને થશે જૈલ ?
શું દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને થશે જૈલ ?
কমাৰগাঁও কলেজৰ কৰিণা বৰাৰ ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ ভিতৰত ১৬ সংখ্যক স্থান লাভ
সদ্য ঘোষিত ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ অন্তৰ্গত স্নাতক মহলাৰ কলা শাখাৰ চূড়ান্ত ফলাফলত গোলাঘাট জিলাৰ...
થરાદ નજીકથી પોલીસે દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખોડા પોસ્ટ પરથી પોલીસે એક દારૂ ભરેલું ટ્રેલર ઝડપી પાડ્યું છે. જેમાં થરાદ...