ખેડબ્રહ્મા કોલેજમાં પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો ડી.ડી.ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે.પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મામાં તા.૨૦-૩-૨૦૨૩ના રોજ પોલીસ ભરતી તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય શ્રી વી.સી.નીનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલા અધ્યક્ષીય પ્રવચન કરી તાલીમાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. જયારે DY.S.P.,હિંમતનગર સુશ્રી પાયલ સોમેશ્વર, શ્રી જેઠાભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ, ખેડબ્રહ્મા અને અમર શોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટનાશ્રીદાનિભાઈએ પ્રાસંગિક ઉદબોદન કર્યા હતા. કાર્યક્રમમાં શ્રી સ્મીત ગોહિલ, DY.S.P. ઇડર, શ્રી પી.જે.પટેલ, પી.આઈ. હિંમતનગર અને શ્રી જયેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમાર્થીઓને પોલીસ ભરતીની તૈયારી માટે ચાર પુસ્તકોનો સેટ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હરપાલસિંહ એચ.ચૌહાણે કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hit and Run Law: ट्रक और बसों की हड़ताल वापस पर Akhilesh Yadav ने तोड़ी चुप्पी | Truck Driver Strike|
Hit and Run Law: ट्रक और बसों की हड़ताल वापस पर Akhilesh Yadav ने तोड़ी चुप्पी | Truck Driver Strike|
एक महीने बाद होगी मौद्रिक नीति समिति की बैठक, SBI चेयरमैन का अनुमान- Repo Rate में इजाफा नहीं करेगा RBI
नई दिल्ली, बिजनेस डेस्क: भारतीय स्टेट बैंक (एसबीआई) के अध्यक्ष दिनेश खारा (Dinesh Khara) ने...
ચકલાસીમાં મહુધાના ધારાસભ્ય દ્વારા એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચકલાસી ખાતે મહુધા વિધાનસભા ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર ની ગ્રાન્ટમાંથી...
શિનોર તાલુકાના માલસર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી
શિનોર તાલુકાના માલસર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી