પાવાગઢ મંદિરમાં આજથી છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાવાગઢ માચી ખાતે શ્રીફળ વઘેરવા અલાયજી વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ માચી ખાતે નારીયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. પાવાગઢ મંદિર પરિસરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો મંદિરમાં ફક્ત આખું શ્રીફળ જ લઈ જઈ શકશે. ભક્તો મંદિરની નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે. જો વેપારીઓ દ્વારા છોલેલું શ્રીફળ વેચવામાં આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ચોટીલા મંદિરનો મોહનથાળનો પ્રસાદ બંધ થતા વિવાદ થયો હતો ત્યારે પાવગઢમાં પણ આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપથી આ નિર્ણય જાહેર કર્યો હતો. ભક્તો આખું શ્રીફળ માતાજીને ઘરાવીને ઘરે જઈ શકશે તે પ્રકારે ફરમાન કરાયું છે. ત્યારે ભાવી ભક્તોમાં પણ આ કારણે નારાજગી જોવા મળી શકે છે. આ મામલે શ્રદ્ધાળુઓમાં અને વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ લેવાયેલા નિર્ણયલમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય આજથી અમલી બનશે. અંબાજીમાં પ્રસાદને લઈને વિવાદ સમ્યો છે ત્યારે આ દરમિયાન એક ધાર્મિક સ્થળનો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেৱী দুৰ্গাৰ আশীষ ল'লে প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰাই
দেৱী দুৰ্গাৰ আশীষ ল'লে প্ৰদেশ কংগ্ৰেছৰ সভাপতি ভূপেন বৰাই
સિદ્ધપુર તાલુકા માટે કુલ રૂ 4. 55 કરોડના કુલ 76 કામનું ઈ-લોકાર્પણ
સિદ્ધપુર તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ બે દિવસ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી....
Maharashtra NCRB Report 2021: महाराष्ट्रात महिला अत्याचार, आत्महत्या सर्वाधिक - BBC News Marathi
Maharashtra NCRB Report 2021: महाराष्ट्रात महिला अत्याचार, आत्महत्या सर्वाधिक - BBC News Marathi
IND vs PAK: પંતના T20માં કાર્તિક કરતા વધુ રન અને ફિફ્ટી, તો પણ હજુ બહાર, જાણો કારણ
એશિયા કપ 2022માં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ...
લાલ સિંહ ચઢ્ઢાની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ભૂતપૂર્વ પત્ની સાથે આમિર ખાન પહોંચ્યા, સૈફ અલી સાથે કરીના કપૂર
આમિર ખાન-કરીના કપૂર સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે....