સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનીઊજવણીના અનુસંધાને કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ‘હરઘરતિરંગા’ સપ્તાહનીઊજવણી કરવામાં આવી રહી છે. ઊજવણી સંદર્ભે કોલેજની IQAC અને અંગ્રેજી વિભાગ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઝાદી માટેના સંઘર્ષ, રાષ્ટ્રીય ધ્વજની વિકાસ યાત્રા, માટી બચાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા વિષય પર ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં અર્થશાસ્ત્રના અધ્યાપિકા વૈશાલીબેનમકવાણા અને વાણિજ્ય વિભાગના અધ્યાપિકા નુશરતબાનુએ નિર્ણાયકની કપરી ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. અમિતકુમારપરમારના માર્ગદર્શન હેઠળ IQACના કૉઓર્ડીનેટર અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષાડૉ.નેહાચૌહાણ દ્વારા કરાયું હતું. વિદ્યાર્થીઓ માં રાજપૂત ભૂમિકા ,પંચાલ માહી અને પરમાર અર્ચના સ્પર્ધામાં વિજેતા થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ একাদশ ত্ৰি-বাৰ্ষিক অধিবেশন উপলক্ষে মিনি মাৰাথন দৌৰ প্ৰতিযোগিতা
আজি নলবাৰী জিলাৰ অন্যতম ক্ৰীড়ানুষ্ঠান বৰভাগ ইউনাইটেড স্পোৰ্টচ ক্লাৱৰ একাদশ ত্ৰি-বাৰ্ষিক অধিবেশন...
શ્રીલંકામાં માછીમારોની દયનિય હાલત...કેરોસીનની અછતના કારણે રોજી મેળવવી મુશ્કેલ બની ગઈ છે...
શ્રીલંકાના મન્નારમાં માછીમારોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે. પરિસ્થિત એ છે કે અહીંના...
मोदी बोले- कुछ लोगों ने गांधी का संदेश भुलाया:सिर्फ वोट बटोरे; स्वच्छता के लिए जो आज हो रहा, पहले क्यों नहीं हुआ
प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वच्छता अभियान के 10 साल पूरे होने पर देश को संबोधित किया।...
'हिंदू जनजागृति समिति की रैलियों में न दिए जाएं नफरत भरे भाषण', SC ने छत्तीसगढ़-महाराष्ट्र के अधिकारियों को दिए निर्देश
नई दिल्ली। सुप्रीम कोर्ट ने हिंदू जनजागृति समिति द्वारा 18 जनवरी को आयोजित होने वाले एक...