સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનીઊજવણીના અનુસંધાને કોલેજની રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ‘હરઘરતિરંગા’ સપ્તાહનીઊજવણી કરવામાં આવી રહી છે. ઊજવણી સંદર્ભે કોલેજની IQAC અને અંગ્રેજી વિભાગ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઝાદી માટેના સંઘર્ષ, રાષ્ટ્રીય ધ્વજની વિકાસ યાત્રા, માટી બચાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા વિષય પર ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટર બનાવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં અર્થશાસ્ત્રના અધ્યાપિકા વૈશાલીબેનમકવાણા અને વાણિજ્ય વિભાગના અધ્યાપિકા નુશરતબાનુએ નિર્ણાયકની કપરી ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ. અમિતકુમારપરમારના માર્ગદર્શન હેઠળ IQACના કૉઓર્ડીનેટર અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષાડૉ.નેહાચૌહાણ દ્વારા કરાયું હતું. વિદ્યાર્થીઓ માં રાજપૂત ભૂમિકા ,પંચાલ માહી અને પરમાર અર્ચના સ્પર્ધામાં વિજેતા થયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: नतीजे से पहले CM Bhupesh Baghel ने PM Modi को लिखी चिट्ठी, पीएम से की बड़ी मांग
Breaking News: नतीजे से पहले CM Bhupesh Baghel ने PM Modi को लिखी चिट्ठी, पीएम से की बड़ी मांग
भारतीय छात्रों का कनाडा से मोहभंग,आवेदनों में आई 40 प्रतिशत गिरावट; वजह जान हो जाएंगे हौरान
भारतीय छात्रों का कनाडा में पढ़ाई करने से मोहभंग हो चुका है। यही कारण है कि जुलाई से अक्टूबर 2023...
રાધનપુર : લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર : લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel