શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડા- શાળાના એન.એસ.યુનિટ અને સાંસ્કૃતિક સમિતિ દ્વારા "હર ઘર તિરંગા" કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઇ,જેમાં શાળા પરિવારના દરેક કર્મચારીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,આર્ટ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા અને દોડ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં અનુક્રમે જ્યોતિકાબેન, વિપુલ, શિવાની, કિશન, ચિરાગ, હિરલ, વિક્રમ, ધરતી, હેતલ, વિશાલ, દર્શના,પિનલ,ચિરાગ,સચિન,મેઘના,વૈશાલી, સચિન, અને રાજેશ પ્રથમક્રમે આવેલ છે. શાળાના આચાર્ય ડી.પી.પટેલે “હર ઘર તિરંગા" વિષે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા દરેક વિદ્યાર્થીએ રાષ્ટ્રીયધ્વજ પોતાના ઘરે તા-13 થી 15 ઓગષ્ટ સુધી ફરકાવી “હર ઘર તિરંગા” કાર્યક્રમને સફળ બનાવવા હિમાયત કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય ડી.પી પટેલે વી.ડી.પરમાર, જે.આર.ડાભી તથા સમસ્ત શાળા પરિવારનો આભાર માની -અભિનંદન પાઠવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Singh की गिरफ्तारी पर सियासी हलचल तेज, Maharashtra में हुआ जोरदार प्रदर्शन | Aaj Tak News
Sanjay Singh की गिरफ्तारी पर सियासी हलचल तेज, Maharashtra में हुआ जोरदार प्रदर्शन | Aaj Tak News
Rain News: बारिश के चलते गड्ढे में गिरी छात्रा, मौके पर मौजूद लोगों ने बचाई जान | UP | Saharanpur
Rain News: बारिश के चलते गड्ढे में गिरी छात्रा, मौके पर मौजूद लोगों ने बचाई जान | UP | Saharanpur
જેએનયુ વીસીએ કહ્યું- કોઈ ભગવાન નથી બ્રાહ્મણ, SC કે ST છે શિવ
અત્યાર સુધી મનુષ્યની જાતિ વિશે ચર્ચા થતી હતી, હવે દેવી-દેવતાઓની જાતિ વિશે પણ અનેક નિવેદનો આવતા...
মাজুলীত অসম সাহিত্য সভাৰ প্ৰাক্তন উপ সভাপতি তৰুণ চন্দ্ৰ পামেগাম দেৱৰ প্ৰতিমূৰ্তি উন্মোচন
মাজুলীত অসম সাহিত্য সভাৰ প্ৰাক্তন উপ সভাপতি তৰুণ চন্দ্ৰ পামেগাম দেৱৰ প্ৰতিমূৰ্তি উন্মোচন