તારાપુર શહેરના શ્રી મદન મોહન લાલજી હવેલી મંદિર ખાતે પ.પૂ ગોસ્વામી વ્રજેશકુમાર મહારાજને ભાવાંજલિ શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો તારાપુર શહેરની મધ્યે આવેલ શ્રી મદન મોહન લાલજી હવેલી મંદિર તારાપુર ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૦૮ વ્રજેશકુમાર મહારાજ શ્રી કાંકરોલી નરેશની ભાવાંજલિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રસંગે તારાપુરના નગરજનોએ અને વૈષ્ણવ સંપ્રદાયના ભાઇ બહેનોએ પરમ્ પૂજ્ય ગોસ્વામી ૧૦૦૮ વ્રજેશ કુમાર મહારાજશ્રી ને ભાવાંજલિ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી