જૂનાગઢ જિલ્લા ના ભેસાણ માં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકેના ભાવે ચણા ની ખરીદી ચાલુ કરવામાં આવી છે ત્યારે આ ખરીદી માં ભેસાણ સેવા સહકારી મંડળી તેમજ શ્રી રાજ અનાજ અને કઠોળ મંડળી મેંદરડા દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગુજકો માર્શલ દ્વારા 1068 રૂપિયાના ટેકા ના ભાવ થી ખરીદી ચાલુ થતા ખેડુતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ ખીરીદી માં માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન નટુભાઈ પોકીયા, રામજીભાઈ ભેંસાણીયા, હિરેનભાઈ સોલંકી,ગાડુભાઈ કાથીરિયા સહિત ના ઉપસ્થિત રહિયા હતા તેમજ ચણા ની ખરીદી માં સારા ભાવ મળતા ખેડૂતો મોટી શખ્યામાં ચણા લઈ ને બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.સાથે સાથે હાલ વરસાદી વાતાવરણ ઉદભવતા મંડળી દ્વારા ખેડૂતો ના માલ ને નુકશાન ન પહોંચે તે માટે ગોડાઉન ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવકવેરા મુક્તિની મર્યાદા 2.5 લાખથી થશે 5 લાખ! નાણાં મંત્રી આપશે ખુશખબર
સૂત્રો પાસે થી માહિતી મળતા અનુસાર
નોકરીયાત આવકવેરા મુક્તિ માટે યુનિયન બજેટની સૌથી વધુ રાહ જુએ...
પાલનપુર ના ચડોતર નજીક શંકાસ્પદ ઘી ના ગોડાઉન ઉપર ફ્રુડ વિભાગની રેડ...
બનાસકાંઠા.
પાલનપુર ના ચડોતર નજીક શંકાસ્પદ ઘી ના ગોડાઉન ઉપર ફ્રુડ વિભાગની રેડ.
ફ્રુડ...
શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ
શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ
મોડાસા ના મનોકામના સિદ્ધિવિનાયક મંદિરે દૂંદાળા દેવ ગણેશજી ની સ્થાપના કરવામા આવી
અરવલ્લી જીલ્લા ના એકમાત્ર સોના ના સિહાસન થી સજજ મનોકામના સિદ્ધિવિનાયક મંદિર મોડાસા ખાતે...