કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાના નિમકનગર ગંજા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી પાડ્યા
ધ્રાંગધ્રાના નિમકનગર ગંજા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી પાડ્યા
सॉलिड वेस्ट मेनेजमेन्ट विषय पर जागरूकता शिविर सम्पन्न
सॉलिड वेस्ट मेनेजमेन्ट विषय पर जागरूकता शिविर सम्पन्नबून्दी। जिला विधिक सेवा प्राधिकरण द्वारा...
মহিলা কর্মী সকলেই অগপ দলৰ মূল চালিকা শক্তি :: পশ্চিম গুৱাহাটীত অগপৰ মহিলা বিধান পৰিষদৰ সভাত বিধায়ক ৰমেন্দ্ৰ নাৰায়ণ কলিতা
guwaআজিৰ খবৰ, গুৱাহাটী , ১০ জুলাই, ২০২২ : ১৯৭৯ চনত আৰম্ভ হোৱা ছয় বছৰীয়া বিদেশী নাগৰিকৰ বহিষ্কৰণ...
ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ 100 કિશોરીઓને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતા મહેકાવી
ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ 100 કિશોરીઓને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતા મહેકાવી
નાના બાળકો મા પતંગ,જલેબી,ફિરકા નું વિતરણ કરાયું
૧૩મી જાન્યુઆરી ના રોજ સાંસી સમાજના આગેવાન એટલે કે દિલીપભાઈ સુરેશભાઈ સાંસી દ્વારા ગોધરા રોડ...