કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વ્યાજખોરીના દૂષણને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પાલનપુર પોલીસ હેડક્વાર્ટર...
વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર ખાતે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રૂ. ૫૯.૭૭ કરોડના ૨૩ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું..
વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર ખાતે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રૂ. ૫૯.૭૭...
ઉમરાળા ની બેન્સા ચોકડી અને સીતારામ નગરમાંથી દેશી દારૂનો આથો અને બે ઈસમો નશો કરેલી હાલતમાં ઝડપાયા
ઉમરાળા ની બેન્સા ચોકડી અને સીતારામ નગરમાંથી દેશી દારૂનો આથો અને બે ઈસમો નશો કરેલી હાલતમાં ઝડપાયા
પોરબંદરના ઠક્કર પ્લોટમાં ફટાકડાના લીધે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી
પોરબંદરના ઠક્કર પ્લોટમાં ફટાકડાના લીધે આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી