કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Xiaomi Pad 6S Pro: Snapdragon 8 Gen 2 चिपसेट से लैस होगा शाओमी का फ्लैगशिप टैबलेट, इस दिन होगा लॉन्च
शाओमी अपने ग्राहकों के लिए नया फ्लैगशिप टैबलेट लॉन्च करने जा रहा है। कंपनी ने Xiaomi Pad 6S Pro...
शेतकऱ्यांच्या मुद्द्यावर शंभूराजे यांच्यावर कडाडले अजित पवार@india report
शेतकऱ्यांच्या मुद्द्यावर शंभूराजे यांच्यावर कडाडले अजित पवार@india report
પવિત્ર શ્રાવણ માસમાં દાનનો મહિમા અનેરો છે ત્યારે દેવોની ભૂમિ દ્વારકાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું અંગદાન
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં આજે ૨૯ મી જીલાઇથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. શ્રાવણ મહિનો એટલે ભગવાન...
नववर्ष स्नेह मिलन कार्यक्रम में रामस्वरूप मुंदड़ा का किया सम्मान
नववर्ष स्नेह मिलन कार्यक्रम में रामस्वरूप मुंदड़ा का किया सम्मानबून्दी। त्रिलोक सुरलाया स्मृति...