કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुलिस और प्रशासन रहा अलर्ट चार लोग किया नामांकन
जनपद आजमगढ़ में,पुलिस और प्रशासन रहा अलर्ट चार लोग किया नामांकन।मालूम होकि जनपद आजमगढ़ में,...
દુઃખ ,સુખ કોને કહેવું ..??? સાંભળવા જેવો પ્રસંગ. ..
દુઃખ ,સુખ કોને કહેવું ..??? સાંભળવા જેવો પ્રસંગ. ..
Audi Q3 और Q3 Sportback का Bold Edition हुआ लॉन्च, जानिए पहले से क्या बदला
Audi India ने भारतीय बाजार में Q3 और Q3 Sportback का नया बोल्ड एडिशन लॉन्च किया है। बोल्ड एडिशन...
અમદાવાદના પોલીસ મુખ્ય મથકે મા.પો. કમિશ્નરશ્રી ની મંજુરીથી શરદ પુનમે પોલીસ પરિવાર માટે ગરબાનું આયોજન
અમદાવાદના પોલીસ મુખ્ય મથકે મા.પો. કમિશ્નરશ્રી ની મંજુરીથી શરદ પુનમે પોલીસ પરિવાર માટે ગરબાનું આયોજન