કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  মুখ্যমন্ত্ৰী আৰু কাৰ্বি আংলং মুখ্য কাৰ্য্যবাহী তুলিৰাম ৰাংহাঙৰ বিৰুদ্ধে প্ৰতিবাদ 
 
                      মুখ্যমন্ত্ৰী আৰু কাৰ্বি আংলং মুখ্য কাৰ্য্যবাহী তুলিৰাম ৰাংহাঙৰ বিৰুদ্ধে প্ৰতিবাদ
                  
   राष्ट्रीय महिला आयोग आयोजित करेगा जागरूकता और अनुसंधान कार्यक्रम, जनजातीय महिलाओं के आधार पर रखा गया थीम 
 
                      नई दिल्ली,  मणिपुर में महिलाओं के साथ हुए दुर्व्यवहार को लेकर पूरे देश में गुस्सा है। मानसून...
                  
   ઈડરના વિશ્વકર્મા વિસ્તાર સહિત મહંકાલેશ્વર અને સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા બરફના શિવલિંગ બનાવી બાબા અમરનાથના દર્શનનું આયોજન કરાયું 
 
                      સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે ઠેર-ઠેર બરફના શિવલિંગ બનાવી બાબા અમરનાથના દર્શન નો શ્રદ્ધાળુઓ ને...
                  
   અમરેલી ના સુપ્રસિદ્ધ લોકગાયિકા આશા કારેલીયા દ્વારા બોટાદ ખાતે નવરાત્રી મહોત્સવની રમઝટ બોલાવી 
 
                      અમરેલીના સુપ્રસિદ્ધ લોકગાયિકા આશા કારેલીયા દ્વારા બોટાદ ખાતે નવરાત્રિ મહોત્સવમાં ગરબાની રમઝટ...
                  
   
  
  
  
  
  