કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಎಂಜಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ಜಯ ಕರ್ನಾಟಕ ಜನಪರ ವೇದಿಕೆಯ ಸದಸ್ಯರು "ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ'ವನ್ನು ಸಂಭ್ರಮದಿಂದ ಆಚರಿಸಿದರು.
ನವೆಂಬರ್ 1, 2024
ಬೆಂಗಳೂರಿನ ಎಂಜಿ ರಸ್ತೆಯಲ್ಲಿ ಜಯ ಕರ್ನಾಟಕ ಜನಪರ ವೇದಿಕೆಯ ಸದಸ್ಯರು "ಕನ್ನಡ ರಾಜ್ಯೋತ್ಸವ'ವನ್ನು...
শদিয়া চূণপুৰাত APSC উৰ্ত্তিন্ন সাগৰ থাপাৰ লগতে অন্য পাঁচগৰাকী কৃতি ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা জ্ঞাপন ।
শদিয়া চূণপুৰাত APSC উৰ্ত্তিন্ন সাগৰ থাপাৰ লগতে অন্য পাঁচগৰাকী কৃতি ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা জ্ঞাপন ।
মাজুলীৰ কমলাবাৰী ঘাটত অঘটন : বালিত আবদ্ধ হৈ দুঘন্টা ধৰি ব্ৰক্ষ্মপুত্ৰৰ মাজত আবদ্ধ ফেৰি
মাজুলীৰ কমলাবাৰী ঘাটত অঘটন : বালিত আবদ্ধ হৈ দুঘন্টা ধৰি ব্ৰক্ষ্মপুত্ৰৰ মাজত ফেৰী...
મહુવા આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનશ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાઆવી
મહુવા આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનશ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાઆવી