કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रांजणगाव महागणपती शेळके वस्ती सोने सांगवी रोड येथील भास्कर लांडे यांच्या शेतात आढळले बेवारस बालक
रांजणगाव महागणपती शेळके वस्ती सोने सांगवी रोड येथील भास्कर लांडे यांच्या शेतात आढळले बेवारस बालक
વીજ પુરવઠો બંધ રહેશે
વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર તા.01.02.2024 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન...
44 लाख रूपए का डोडाचुरा पकड़ा, प्लास्टिक के 19 कट्टों में भरकर ले जा रहे थे
ग्रामीण पुलिस ने मादक पदार्थ तस्करी के खिलाफ बड़ी कार्रवाई की है। देवली मांझी पुलिस लग्जरी कार से...
মৰাণ নগৰ মণ্ডলৰ বুথ নং ৩৮ ত অনুষ্ঠিত হোৱা মন কী বাত অনুষ্ঠানত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন মহন
মৰাণ নগৰ মণ্ডলৰ বুথ নং ৩৮ ত অনুষ্ঠিত হোৱা মন কী বাত অনুষ্ঠানত অসম চৰকাৰৰ কেবিনেট মন্ত্ৰী যোগেন...