કોડીનારના ગામડાઓમાં આજે બપોરબાદ 5 વાગ્યાના સુમારે ભૂકંપના “ આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ભુકંપ ની તિવ્રતા 2.9 ની અને કેન્દ્ર બિંદુ તાલાળા ગીર હોવાનું જાણવા મળ્યું હતું.કોડીનાર તાલુકાના ઘાંટવડ,છાછર સહિતના ગામોમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ સ્થિત જલારામ મંદિરમાં 225મી જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં...
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
India Maldives Row: Modi पर टिप्पणी करने के बाद अचानक मालदीव ने भारतीय राजदूत को किया तलब! ABP LIVE
India Maldives Row: Modi पर टिप्पणी करने के बाद अचानक मालदीव ने भारतीय राजदूत को किया तलब! ABP LIVE
মৰিগাঁও চহৰত হৰ ঘৰ ত্ৰিৰংগাৰ বাবে আত্ম সহায়ক গোটৰ মহিলা ত্ৰিৰংগা বিক্ৰী
ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰৰ সমান্তৰাল কৈ মৰিগাঁও চহৰত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰ বাবে আত্ম সহায়ক...
બાદરપુરા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રામાપીર ના મંદિરે ધજા ચડાવવામાં આવી
બાદરપુરા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રામાપીર ના મંદિરે ધજા ચડાવવામાં આવી