હોળી,જેને રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી વધુ જીવંત અને લોકપ્રિય તહેવારોમાંનો એક છે. તે દેશના વિવિધ ભાગોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં હોળી ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા પે.કે.શાળામાં ઇકોફ્રેન્ડલી કલરથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સાથે શાળાના બાળકોને સ્ટાફ તરફથી ખજૂર અને ધાણી નું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ હોળી ના પર્વનું શુ મહત્વ છે, તે બાળકોને સમજ આપવામાં આવી હતી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ
સંચાલકોની ધીરજ ખૂટી:સરકારે જાહેર કરેલી 500 કરોડની સહાય ન મળતાં ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોમાં આક્રોશ
UP में अब इन 1.70 लाख परिवारों का बिजली बिल होगा माफ, योगी सरकार की घोषणा
अगर आप भी उत्तर प्रदेश (Uttar Pradesh)के ग्रामीण क्षेत्र में निवास करते हैं तो आपके लिए खुशखबरी...
દિયોદરમાં રાજવી ગીરીરાજ સિંહ વાઘેલા દિયોદરના વેપારી મિત્રો બંધમાં જોડાવા અપીલ કરી
દિયોદરમાં રાજવી ગીરીરાજ સિંહ વાઘેલા દિયોદરના વેપારી મિત્રો બંધમાં જોડાવા અપીલ કરી
ડીસા બ્રાન્ચ સ્કૂલ અને જમનાબાઈ પ્રાથમિક શાળા માં આજે સ્વર્ગસ્થ ટાંક વાઘાજી અનાજીની પૂર્ણ તિથિ નિમિત્તે તેમના પરિવાર તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું..
ડીસા બ્રાન્ચ સ્કૂલ અને જમનાબાઈ પ્રાથમિક શાળા માં આજે સ્વર્ગસ્થ ટાંક વાઘાજી અનાજીની પૂર્ણ તિથિ...
Bihar में मुसहर Vs गड़ेरिया पर गरमाई पॉलिटिक्स, सुनिए क्या बोले नेता? | Lalu Yadav | Jitanram Manjhi
Bihar में मुसहर Vs गड़ेरिया पर गरमाई पॉलिटिक्स, सुनिए क्या बोले नेता? | Lalu Yadav | Jitanram Manjhi