વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી વિદ્યાર્થીઓને પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે.બાળકો કંઈક નવું જાણે અને જુએ તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા નંબર બે ના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં તારીખ ૦૩/૦૩/૨૩ થી તારીખ ૦૬/૦૩/૨૩ સુધી દિવસ ચાર સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા,બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિધ્ધિ માતા, પોરબંદર ગાંધીજી ના જન્મ સ્થળ ની મુલાકાત, સુદામા મંદિર પોરબંદર તેમજ માધવ પુરા તેમજ ગીર સોમનાથ, સોમનાથ મહાદેવ,જુનાગઢ ગીરનાર તળેટી, પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ કિલ્લો,પરબધામ ખોડલધામ ,વિરપુર ચોટીલા , સવાભગતની જગ્યા ના દર્શન ના સ્થળે પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ માં નાના ભૂલકાંઓ એ આનંદ ઉલ્લાસ સાથે પ્રવાસ સંપન્ન કર્યો હતો. આ પ્રવાસ સાથે જોડાયેલ બાળકો તેમજ શિક્ષક મિત્રો જામાભાઈ પટેલ (શ્રેષ્ઠ શિક્ષક બનાસકાંઠા) ,પ્રવિણાબેન ઠક્કર, કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત અજયભાઈ ગજ્જર,જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા ખુબ સુંદર આયોજન થકી પ્રવાસ પૂર્ણ થયો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભવાની મંદિર ખાતે પૂ,મોરારીબાપુની રામકથાનો 4મો દિવસ અનેક સાધુ સંતોની ઉપસ્થિતીમાં સંપન્ન થયો
ભવાની મંદિર ખાતે પૂ,મોરારીબાપુની રામકથાનો 4મો દિવસ અનેક સાધુ સંતોની ઉપસ્થિતીમાં સંપન્ન થયો
Rajouri Encounter Updates: शोक में डूबा राजौरी में शहीद कैप्टन Shubham Gupta का परिवार | Aaj Tak
Rajouri Encounter Updates: शोक में डूबा राजौरी में शहीद कैप्टन Shubham Gupta का परिवार | Aaj Tak
Met Gala में आलिया भट्ट को पैपराजी ने समझा ऐश्वर्या राय बच्चन, जानें फिर क्या हुआ
हर साल की तरह इस साल भी मेट गाला का आयोजन हुआ। 1 मई को मेट्रोपॉलिटन म्यूजियम ऑफ आर्ट कॉस्ट्यूम...
छावनी में कोकरी की दुकान की लिफ्ट गिरी, महिला,बच्चे सहित आधा दर्जन लोग घायल, अस्पताल में उपचार जारी
कोटा के गुमानपुरा थाना क्षेत्र के छावनी में शादी का सामान खरीदने के लिए कोकरी की दुकान पर गए इस...
भुस्खलन घटनेची पुनरावृत्ती न होण्यासाठी उपाययोजना करणार
- मंत्री सुधीर मुनगंटीवार : घुग्गुस येथील स्थलांतरीत कुटुंबांना धनादेशाचे वितरण...