વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી વિદ્યાર્થીઓને પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે.બાળકો કંઈક નવું જાણે અને જુએ તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા નંબર બે ના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં તારીખ ૦૩/૦૩/૨૩ થી તારીખ ૦૬/૦૩/૨૩ સુધી દિવસ ચાર સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા,બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિધ્ધિ માતા, પોરબંદર ગાંધીજી ના જન્મ સ્થળ ની મુલાકાત, સુદામા મંદિર પોરબંદર તેમજ માધવ પુરા તેમજ ગીર સોમનાથ, સોમનાથ મહાદેવ,જુનાગઢ ગીરનાર તળેટી, પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ કિલ્લો,પરબધામ ખોડલધામ ,વિરપુર ચોટીલા , સવાભગતની જગ્યા ના દર્શન ના સ્થળે પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ માં નાના ભૂલકાંઓ એ આનંદ ઉલ્લાસ સાથે પ્રવાસ સંપન્ન કર્યો હતો. આ પ્રવાસ સાથે જોડાયેલ બાળકો તેમજ શિક્ષક મિત્રો જામાભાઈ પટેલ (શ્રેષ્ઠ શિક્ષક બનાસકાંઠા) ,પ્રવિણાબેન ઠક્કર, કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત અજયભાઈ ગજ્જર,જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા ખુબ સુંદર આયોજન થકી પ્રવાસ પૂર્ણ થયો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोरेगाव भीमा ग्रामपंचायतीच्या वतीने पुला जवळील कचऱ्याची साफसफाई
कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
कोरेगाव भीमा, ता.शिरूर येथील भीमा नदीवरील पुलाच्या शेजारी...
रोहा पुव शालमरा मतदान केंद्र में विधायक शशिकांत दास ने किया मतदान, कहा ऑपरेशन सिंदूर से भारत की 140करोड जनता की आशा पुरी हुई।
राज्य में आज अनुष्टित द्वितीय चरण पंचायत चुनाव के क्रम रोहा समष्टि के समजिला के अंतर्गत317मतदान...
विधायक भाटी बोले- मेरे खिलाफ झूठा मामला दर्ज किया:उदयपुर में धारा 144 का उल्लंघन करने के मामले में मिली जमानत
शिव से निर्दलीय विधायक रवीन्द्र सिंह भाटी सोमवार को उदयपुर आए। जैसलमेर में उनके खिलाफ राजकार्य...
ધારાસભ્યએ તલવારબાજી બતાવીને હાથમાં જોડા ઉઠાવ્યા #banaskantha
ધારાસભ્યએ તલવારબાજી બતાવીને હાથમાં જોડા ઉઠાવ્યા #banaskantha
সোঁৱৰণী গ্ৰন্থৰ বাবে লেখা আহ্বান।
মাজুলী এগৰাকী সুশিক্ষক সাহিত্য আৰু সামাজিক ক্ষেত্ৰত অৱদান থকা ব্যক্তি সদ্যপ্ৰয়াত বুদ্ধেশ্বৰ...