વર્તમાન સમયમાં શાળા કોલેજો માંથી વિદ્યાર્થીઓને પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે.બાળકો કંઈક નવું જાણે અને જુએ તે હેતુથી પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ શાળા નંબર બે દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા નંબર બે ના આચાર્ય શ્રી ભદ્રસિંહ રાઠોડ ના સાનિધ્યમાં તારીખ ૦૩/૦૩/૨૩ થી તારીખ ૦૬/૦૩/૨૩ સુધી દિવસ ચાર સૌરાષ્ટ્ર પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા,બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ, હરસિધ્ધિ માતા, પોરબંદર ગાંધીજી ના જન્મ સ્થળ ની મુલાકાત, સુદામા મંદિર પોરબંદર તેમજ માધવ પુરા તેમજ ગીર સોમનાથ, સોમનાથ મહાદેવ,જુનાગઢ ગીરનાર તળેટી, પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ કિલ્લો,પરબધામ ખોડલધામ ,વિરપુર ચોટીલા , સવાભગતની જગ્યા ના દર્શન ના સ્થળે પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ માં નાના ભૂલકાંઓ એ આનંદ ઉલ્લાસ સાથે પ્રવાસ સંપન્ન કર્યો હતો. આ પ્રવાસ સાથે જોડાયેલ બાળકો તેમજ શિક્ષક મિત્રો જામાભાઈ પટેલ (શ્રેષ્ઠ શિક્ષક બનાસકાંઠા) ,પ્રવિણાબેન ઠક્કર, કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત અજયભાઈ ગજ્જર,જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા ખુબ સુંદર આયોજન થકી પ્રવાસ પૂર્ણ થયો છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  শ্ৰীশ্ৰী গৰখীয়া থান,বাহাৰঘাটত ৪৪ সংখ্যাক বাৰ্ষিক উৎসৱৰ আয়োজন 
 
                      নলবাৰী জিলাৰ পূৱপ্ৰান্তৰ বৰলীয়া নৈৰ পাৰত অৱস্থিত শ্ৰীশ্ৰী গৰখীয়া থান,বাহাৰঘাটৰ ৪৪ সংখ্যাক বাৰ্ষিক...
                  
   राजस्थान में उपचुनाव के नतीजे तय करेंगे बीजेपी-कांग्रेस की आगे की रणनीति, बड़े बदलाव की तैयारी! 
 
                       राजस्थान में सात सीटों पर उपचुनाव होने वाले हैं. इन सीटों पर आने वाले परिणाम के बाद बीजेपी...
                  
   Golaghat Bike Accident Spot Death OneBreaking___##নিশা গোলাঘাটৰ ৰঙাজানৰ সমীপত সংঘটিত হল এক শোকাবহ পথ 
 
                      Golaghat Bike Accident Spot Death One
 
Breaking___
 
##নিশা গোলাঘাটৰ ৰঙাজানৰ সমীপত...
                  
   पार्टीजनों को सौंपी जिम्मेदारी आजमगढ़ में, करेंगे जनसभा पीएम।  
 
                      आजमगढ़ जनपद में,प्रधानमंत्री नरेन्द्र मोदी की 10 मार्च को मंदुरी में होने, वाली जनसभा को लेकर...
                  
   ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર અને કુબેર પૂજા વિધિ 
 
                      ભગવાન ગણેશ, વિષ્ણુ, ઇન્દ્ર અને કુબેર પૂજા વિધિ
                  
   
  
  
  
   
  