ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં ભાંખલ ગામે નિર્માણ પૂર્વે પ્લાનમાં આયોજિત શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આયોજન કર્યુ છે  

     ભાખલ ગામ આયોજીત સમૃદ્ધિ અને શાંતિની ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી જો કે સતત ત્રણ દિવસ પૂર્વે જ પ્રાણ પ્રતિષ્ઠા કરી વિધિવત વૈદિક મંત્રોચાર સાથે યજ્ઞ અને પૂજાકરી મહાદેવજીના લિંગનું સ્થાપન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન હોમ હવન અને ભગવાનનાં સ્થાપન બાદ પૂજા,જલ અને દુધાભિષેક ધ્વજાં રોહણ અને મહા આરતી કરવામાં આવશે તેમજ મહાઆરતી,ભગવાન શિવનો મહાપ્રસાદ વગેરે કાર્યક્રમનું આયોજન કરેલ છે તો દરેક શિવભક્તોએ હાજર રહી શિવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિપાવવા સેવક ગણ અને ભાંખલ ગામ દ્વારા અનુરોધ કર્યો છે