ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોય વહીવટી તંત્ર અને ચૂંટણી પંચમાં પણ તૈયારીઓનો ધમધમાટ શરુ થયો છે. રાજકોટ જિલ્લા માટે અપાયેલા ઈવીએમ અને વીવીપેટ નું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવ્યુ હતુ તેમાં 870 ઈવીએમ ટકેનીકલી ખરાબ નીકળતા બેંગ્લોર કંપનીમાં પરત મોકલવામાં આવ્યા હતા. કલેકટર, ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમનું એફએલસી (ફર્સ્ટ લેવલ ચેકીંગ ) કરવામાં આવતુ હોય છે. ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ એન્જીનીયરો દ્વારા ટકેનીકલ બાબતોનું ચેકીંગ કરવામાં આવતુ હોય છે તેમાં જો ખામી જોવા મળે તો ઈવીએમ - વીવીપેટ કંપનીમાં પરત મોકલવામાં આવે છે. સુત્રોનાં જણાંવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં થોડા દિવસો પહેલા આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યુ હતુ તેમાં 870 EVM - વીવીપેટ ખરાબ નીકળતા બેંગ્લોર પરત મોકલાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंबरनाथ शहर के दुरावस्था के लिए जिम्मेदार कौन??
अंबरनाथ शहर के दुरावस्था के लिए जिम्मेदार कौन??
युवा राष्ट्रवादी कांग्रेस की तरफ से औरंगाबाद में जोरदार आंदोलन.
युवा राष्ट्रवादी कांग्रेस की तरफ से औरंगाबाद में जोरदार आंदोलन.
Madhya Pradesh Exit poll पर बोले Congress नेता Digvijaya Singh, कहा- इस पर मैं कुछ कह नहीं सकता हूं
Madhya Pradesh Exit poll पर बोले Congress नेता Digvijaya Singh, कहा- इस पर मैं कुछ कह नहीं सकता हूं
સુરતઃ એક મહિનામાં 4.60 લાખ લોકોએ સુમન યાત્રાની ટિકિટ પર મુસાફરી કરી
સુરતના લોકોને સીટી બસ કે બીઆરટીએસ બસમાં એક જ ટિકિટમાં અમર્યાદિત મુસાફરી કરવાની મહાનગરપાલિકાની...
ડીસા ખાતે શ્રી જાગીરદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ...
ડીસા ખાતે શ્રી જાગીરદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ...