શ્રી હનુમાનદાદા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈન્દ્રમણા ગામમાં શ્રી હનુમાન દાદા તથા શ્રી મોટીમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રતિષ્ઠા નો પ્રારંભ ૧૦/૩/૨૩ ના રોજ થશે તેમજ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ ૧૨/૩/૨૩ ના રોજ પૂર્ણ થશે,, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ મંગલકારી દિવસે કર્મ આરંભ, કર્મકુટીર અને અગ્નિ સ્થાપના કરવામાં આવશે તેમજ બીજા કલ્યાણકારી દિવસે જલયાત્રા તેમજ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને પાવનકારી તૃતીય દિવસ સવારે પ્રાંત પૂજા તેમજ ૧૨:૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, પ્રતિષ્ઠા ના ત્રણે દિવસે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.૧૧ તારીખની રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં આર્શીવાદ પાઠવવા માટે સંતો મહંતો પધારશે. આ શુભ પ્રસંગે તમામ ભક્તજનોને પધારવા માટે સમસ્તગ્રામ જનો પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આમ ૧૦/૧૧/૧૨ માર્ચ ના પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા કોમર્સ કોલેજ ખાતર સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
કોમર્સ કોલેજ ગોધરા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
એડવોકેટ મિતેશભાઇ ના મુખ્ય મહેમાન...
शेतीच्या बांधावरून तिघांना जबर मारहाण आरोपी विरुद्ध शिऊर पोलीस ठाण्यात ॲट्रॉसिटी अंतर्गत गुन्हा दाखल
बांधावरचे गवत उपटून बांध का कोरतेय असं विचारतात महिलेवर दगडाने मारहाण करून तिघांनी तिच्या मुलास...
વડગામના ઘોડીયાલમાં સાળા-બનેવીએ 39 લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવતાં પોલીસે ઝડપ્યા
વડગામમાં 39 વ્યકિતઓને વ્યાજના ચક્કરમાં ફસાવી ઉંચી ટકાવારીએ નાણાં વસુલ કરતાં ઘોડીયાલ અને દાંતાના...
आठ साल की बच्ची के साथ फूफा ने किया दुष्कर्म, मानवता हुई शर्मसार
Special Court Indore: आठ साल की बच्ची से फूफा ने किया दुष्कर्म, कोर्ट ने सुनाई 20 साल की सजा...
રામજી મંદિર ખાતે 71 વર્ષથી સતત રામ પારાયણ નું પઠન અવિરત થાય છે
રામજી મંદિર ખાતે 71 વર્ષથી સતત રામ પારાયણ નું પઠન અવિરત થાય છે