શ્રી હનુમાનદાદા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈન્દ્રમણા ગામમાં શ્રી હનુમાન દાદા તથા શ્રી મોટીમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રતિષ્ઠા નો પ્રારંભ ૧૦/૩/૨૩ ના રોજ થશે તેમજ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ ૧૨/૩/૨૩ ના રોજ પૂર્ણ થશે,, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ મંગલકારી દિવસે કર્મ આરંભ, કર્મકુટીર અને અગ્નિ સ્થાપના કરવામાં આવશે તેમજ બીજા કલ્યાણકારી દિવસે જલયાત્રા તેમજ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને પાવનકારી તૃતીય દિવસ સવારે પ્રાંત પૂજા તેમજ ૧૨:૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, પ્રતિષ્ઠા ના ત્રણે દિવસે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.૧૧ તારીખની રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં આર્શીવાદ પાઠવવા માટે સંતો મહંતો પધારશે. આ શુભ પ્રસંગે તમામ ભક્તજનોને પધારવા માટે સમસ્તગ્રામ જનો પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આમ ૧૦/૧૧/૧૨ માર્ચ ના પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Avik Das Cracks India’s Toughest Entrance Exams JEE-Advanced and NEET-UG 2024 in First Go, Studying Online with ALLEN Digital
June 12, 2024
Avik secured: All India Rank (AIR) 69 in the JEE-Advanced with 307/360,...
લીંબડીથી લગ્ન પૂર્ણ કરી થાનગઢ પરત ફરતી વખતે ક્રેટા કાર અને ડમ્પર અથડાતા વરરાજાના માતા-પિતાના મોત
પુત્રના લગ્ન પુરા કરી ક્રેટા કારમાં અન્ય પરિવારજનો સાથે આવતા દંપતિના મોત નીપજ્યા છે. જ્યારે...
अजयगढ में निकली श्याम मानव की शव यात्रा,बागेश्वर धाम के अपमान की चिंगारी पहुँची छोटे शहरों में!!
अजयगढ में निकली श्याम मानव की शव यात्रा,बागेश्वर धाम के अपमान की चिंगारी पहुँची छोटे शहरों में!!
आल मुस्लिम समाज द्वारा नवनियुक्त ब्लॉक अध्यक्ष का किया स्वागत
सांगोद. आल मुस्लिम समाज द्वारा मुकुंद मैरिज हॉल सांगोद में नवनियुक्त ब्लॉक अध्यक्ष का स्वागत...