શ્રી હનુમાનદાદા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઈન્દ્રમણા ગામમાં શ્રી હનુમાન દાદા તથા શ્રી મોટીમા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રતિષ્ઠા નો પ્રારંભ ૧૦/૩/૨૩ ના રોજ થશે તેમજ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ ૧૨/૩/૨૩ ના રોજ પૂર્ણ થશે,, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ મંગલકારી દિવસે કર્મ આરંભ, કર્મકુટીર અને અગ્નિ સ્થાપના કરવામાં આવશે તેમજ બીજા કલ્યાણકારી દિવસે જલયાત્રા તેમજ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને પાવનકારી તૃતીય દિવસ સવારે પ્રાંત પૂજા તેમજ ૧૨:૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, પ્રતિષ્ઠા ના ત્રણે દિવસે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.૧૧ તારીખની રાત્રે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં આર્શીવાદ પાઠવવા માટે સંતો મહંતો પધારશે. આ શુભ પ્રસંગે તમામ ભક્તજનોને પધારવા માટે સમસ્તગ્રામ જનો પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આમ ૧૦/૧૧/૧૨ માર્ચ ના પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| मैं भी डिजिटल 4 0 या मोहिमेचा लाभ पथविक्रेत्यांनी घ्यावा-मुख्याधिकारी भागवत बिघोत
MCN NEWS| मैं भी डिजिटल 4 0 या मोहिमेचा लाभ पथविक्रेत्यांनी घ्यावा-मुख्याधिकारी भागवत बिघोत
રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો | SatyaNirbhay News Channel
રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો | SatyaNirbhay News Channel
थल सेना का भी अब 'भारतीयकरण' पर फोकस, ब्रिटिश काल की परंपराओं और प्रतीकों को त्यागने की तैयारी
अब थलसेना भी ब्रिटिश-युग की प्रथाओं की समीक्षा करने जा रही है, जिसका अब भी सेना में पालन किया जा...
डॉ. पार्थ जेठवानी राष्ट्रीय कॉन्फ्रेंस में सम्मलित होकर कोटा लोटे
कोटा हार्ट इंस्टिट्यूट के एंडोक्रिनोलॉजिस्ट डॉ. पार्थ जेठवानी ने हाल ही में चिकित्सको के...
હાલોલ નગર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના આગમન પૂર્વે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ
હાલોલ નગર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના આગમન પૂર્વે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ