જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आम जनता को पट्टे दिलाने के लिए पार्षद प्रेम एवरग्रीन करेगे प्रदर्शन
बूंदी। नगर परिषद के पार्षद प्रेम प्रकाश एवरग्रीन का कहना है कि राज्य सरकार के स्वायत शासन विभाग...
UP Heavy Rain: बारिश का कहर, Prayagraj से Etawah तक हाहाकार
UP Heavy Rain: बारिश का कहर, Prayagraj से Etawah तक हाहाकार
Kanhaiya Kumar Speech: Congress Nagpur Rally में कन्हैया कुमार का जबरदस्त भाषण | Rahul Gandhi | RSS
Kanhaiya Kumar Speech: Congress Nagpur Rally में कन्हैया कुमार का जबरदस्त भाषण | Rahul Gandhi | RSS