જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા એલસીબી ની ટીમે ત્રણ ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસ વળા અક્ષયરાજ મકવાણાની સુચનાથી બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ગતરોજ...
Tamil Nadu Rain: तमिलनाडु में भीषण बारिश से तबाही, 10 लोगों की मौत;17 हजार लोग राहत शिविरों में रहने को मजबूर
तमिलनाडु के दक्षिणी जिलों में बीते दो दिनों में अब तक के इतिहास की सबसे ज्यादा बारिश हुई। इसमें...
Electoral Bonds Case: Supreme Court ने खारिज की SBI की याचिका, कहा- कल ही दें पूरी डिटेल्स | Aaj Tak
Electoral Bonds Case: Supreme Court ने खारिज की SBI की याचिका, कहा- कल ही दें पूरी डिटेल्स | Aaj Tak
শিৱসাগৰৰ শ্ৰীশ্ৰী মহাশিৱৰাত্ৰি পূজা আৰু মেলাত অস্থায়ী দোকান দিবলৈ ল’ব লাগিব জিলা প্ৰশাসনৰ অনুমতি
শিৱৰাত্ৰিত অস্থায়ীভাৱে দোকান দিবলৈ এতিয়াৰ পৰা জিলা প্ৰশাসনৰ পৰা ল’ব লাগিব আপত্তিবিহীন...
નાઈ સમાજ નું ગૌરવ,કોમલ નાઈ...
ગુજરાત ની આરકેમા (Arkema) એરંડા કંપની દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય ની વિવિધ શાળાઓના માધ્યમથી ખેલ કુદ...