જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પર્વતથી મેદાન સુધી આકાશી આફત, આ રાજ્યોમાં આજે થશે ભારે વરસાદ, IMDની ચેતવણી
દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આકાશ પહાડથી ખેતર સુધી વરસી...
એડવોકેટ જીતેન્દ્ર કે હિંડોચા ( જામખંભાળિયા) દ્વારા ભવ્ય નુતન ધ્વજારોહણ
એડવોકેટ જીતેન્દ્ર કે હિંડોચા ( જામખંભાળિયા) દ્વારા ભવ્ય નુતન ધ્વજારોહણ
ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો પંચમહાલ આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
૧૩માં તબક્કામાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળા અભિયાન અંતર્ગત ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓ...
जयपुर में रोडवेज बस ने बुजुर्ग महिला को रौंदा, मौत:परिवार के साथ आई थी बस स्टेंड, राम मंदिर दर्शन के लिए थे निकले
जयपुर में रोडवेज बस की टक्कर से एक महिला की मौत हो गई। महिला परिवार सहित राम मंदिर दर्शन जाने के...
সদৌ অসম ভিত্তিত দিহা নাম প্ৰতিযোগিতা আয়োজন
৪ছেপ্টেম্বৰ ২০২২:--সদৌ ৰহণ আলোক সন্ধানী মহিলা ও শিশু বিকাশ কেন্দ্ৰৰ উদ্যোগত , ৰহণ বাসী সৌজন্যত...