જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Lok Sabha News: AAP मंत्री Atishi ने प्रेस कॉन्फ्रेंस कर बीजेपी पर लगाया बड़ा आरोप | Aaj Tak
2024 Lok Sabha News: AAP मंत्री Atishi ने प्रेस कॉन्फ्रेंस कर बीजेपी पर लगाया बड़ा आरोप | Aaj Tak
પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખની ચૂંટણી યોજાઈ
પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખની ચૂંટણી યોજાઈ .
आमदार संदीप क्षीरसागर यांचे वाढदिवस साजरा न करण्याचे कार्यकर्त्यांना आवाहन@news23marathi
आमदार संदीप क्षीरसागर यांचे वाढदिवस साजरा न करण्याचे कार्यकर्त्यांना आवाहन@news23marathi
ৰাজ্যত পুনৰ আৰম্ভ “কা“ বিৰোধী আন্দোলন
আজিৰে পৰা পুনৰ ৰাজ্যত আৰম্ভ হৈছে “কা“ বিৰোধী আন্দোলন ৷আছুৰ শ্বহীদ ন্যাসত প্ৰতিবাদী...
Jawaharlal Nehru Death Anniversary: खरगे-सोनिया ने नेहरू को पुण्यतिथि पर किया याद, 'शांति वन' पहुंचकर दी श्रद्धांजलि
नई दिल्ली। भारत के पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू को उनकी 60वीं पुण्यतिथि...