જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कौन थे ओसामु सुजुकी? भारत के बाजार में लाए क्रांति और बदल डाला था ऑटोमोबाइल सेक्टर का नक्शा
नई दिल्ली। सुजुकी मोटर कॉर्पोरेशन के पूर्व चेयरमैन ओसामु सुजुकी का 94 साल की उम्र में निधन...
US Fed To Not Hike Rate: इन 10 वजहों से FED नहीं बढ़ाने वाला है रेट, बाजार पर कैसा होगा असर? |
US Fed To Not Hike Rate: इन 10 वजहों से FED नहीं बढ़ाने वाला है रेट, बाजार पर कैसा होगा असर? |
NHIDCL Demand for diversion | Demand-for-#diversion-and-setting-up-of-traffic-points-in-#Biswanath
NHIDCL Demand for diversion | Demand-for-#diversion-and-setting-up-of-traffic-points-in-#Biswanath
पौधारोपण में अधिकाधिक सामाजिक सहभागिता - जिला कलक्टर
जिला प्रशासन एवं वन विभाग के संयुक्त तत्वावधान में बुधवार को बरधा बांध स्थित लवकुश वाटिका में...