જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રવીણ માળીની જીત થતા ડીસા ફુવારા સર્કલ ફુવારા પાસે ફટાકડા ફોડયા..
પ્રવીણ માળીની જીત થતા ડીસા ફુવારા સર્કલ ફુવારા પાસે ફટાકડા ફોડયા..
Kolhapur : कुरुंदवाडमध्ये भारतीय शेतकरी कामगार पक्षाचा वर्धापन साजरा...BPN news network
Kolhapur : कुरुंदवाडमध्ये भारतीय शेतकरी कामगार पक्षाचा वर्धापन साजरा...BPN news network
છટવાડા ગામે 45 વર્ષીય ઇસમે અગમ્ય કારણોસર ઝેતી દવા પીધી : સારવાર દરમોયન થયું મોત
છટવાડા ગામે 45 વર્ષીય ઇસમે અગમ્ય કારણોસર ઝેતી દવા પીધી : સારવાર દરમોયન થયું મોત
મળતી માહિતી...