જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পূব মাজুলী আছুৰ অভিনন্দন অনুস্থান সম্পৰ্কে আছুৰ বিষয় ববীয়া মন্ত্যৱ
পূব মাজুলী আছুৰ অভিনন্দন অনুস্থান সম্পৰ্কে আছুৰ বিষয় ববীয়া মন্ত্যৱ।
Manipur Violence: मणिपुर हिंसा की जांच में राेड़ा बन रही अफसराें की कमी, एक अधिकारी कर रहा 500 मामलों की निगरानी
नई दिल्ली। मणिपुर में कुछ माह पूर्व हुई हिंसा की जांच के लिए दिल्ली समेत छह राज्यों से...
દિયોદરના મુલકપુર નજીક પોલીસ પર હુમલો કરીને એક યુવતીને અજાણ્યા શખ્સો ઉઠાવી જતાં ચકચાર
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના મુલકપુર પાસે આજે પોલીસ પર હુમલો કરીને કબજામાંથી એક યુવતીને અજાણ્યા...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત
સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા અને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા સ્વાગત અભિવાદન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા અમરેલી એરસ્ટ્રીપ ખાતે...