જસદણના પાટીદાર ભવન ખાતે લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાયો જસદણમાં પાટીદાર ભવન ખાતે લેઉવા અને કડવા પાટીદારો એક મંચ ઉપર આવ્યા હતા..અહી એક લાપસી મહાપ્રસાદ મહોત્સવ યોજાઇ ગયો હતો આ પ્રસંગે ખોડલધામ ના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયાધામન પ્રમુખ બાબુભાઇ પટેલ એક સાથે મંચ ઉપર હાજર રહ્યા હતા.. અને પાટીદાર એકતાની વાત કરી હતી.. તેવો ગુજરાતનાં તમામ પાટીદાર એક જ છે ની વાત કરી હતી..સાથે જસદણમાં એક શોભા યાત્રા નીકળી હતી અહી તેઓએ લેઉવા અને કડવા પાટીદાર એકતાના દર્શન કરાવ્યા હતા,, અને સાંજે 6 ; 30 વાગે લાપસી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિનેશ બાંભણીયા, હાર્દિક પટેલ, લાલજી પટેલ અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો એકી સાથે હાજર રહ્યા હતા.. સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક સાથે લાપસીનો પ્રસાદ લીધો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ શહેરમાં પ્લાસ્ટિક ડિસ્પોઝલ એશોશીએશન દ્વારા મારફતિયા નો ત્રાસ દુર કરવા નગરપાલિકા કચેરીમાં રજુઆત કરી...
કેશોદ: રાજ્ય ભરમાં પર્યાવરણને નુકસાન કરતાં અને પ્રદુષણ ફેલાવતાં પાતળાં પ્લાસ્ટિક ડિસ્પોઝલ પર...
विधानसभा चुनाव के लिए कांग्रेस ने कसी कमर, आज बैठक कर पार्टी तैयार करेगी एजेंडा
लोकसभा चुनाव में बेहतर प्रदर्शन करने के बाद कांग्रेस ने अब विधानसभा चुनावों की तैयारी शुरू कर दी...
Delhi News | Central Diagnostic Laboratory ને મળ્યો Award | SK Joshi | Gujarati News|News18 Gujarati
Delhi News | Central Diagnostic Laboratory ને મળ્યો Award | SK Joshi | Gujarati News|News18 Gujarati
সোনোৱালী পথাৰত হাতত কাচি লৈ সোণগুটি চপোৱাত ব্যস্ত দাৱনী
সোণোৱালী পথাৰত এতিয়া সোণগুটি বুটলাৰ সময় । হেঁপাহৰ পথাৰত চৌদিশে মাথো পকা ধানৰ আমোলমোল গোন্ধ ।...