ઘોઘંબાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 32મો પાટોત્સવ આજરોજ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં રંગે ચંગે યોજાયો હતો. જેમાં વર્ષ 1990 ની સાલમાં ઘોઘંબા ખાતે પંચમહાલમાં સૌપ્રથમ વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને પંચમહાલમાં ભક્તિભાવની સરવાણી વહેતી કરી હતી ત્યારથી અહીં ઘોઘંબા તાલુકામાં રહેતા ભક્તો વિષય વ્યસન અને વહેમ છોડીને ભગવાનનું ભજન કરતા થયા હતા. જેના કારણે આદિવાસી સમાજમાં પણ સત્સંગ નો પ્રચાર અને પ્રસાર ખૂબ જ થયો હતો ત્યારબાદ 1998 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અહીં પધાર્યા હતા અને 2013 માં બીએપીએસ સંસ્થાના વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રતિષ્ઠા કરી હતી આવા પ્રસાદી ભૂત મંદિરનો 32 મો પાટોત્સવ આજરોજ ગોધરા થી પધારેલા બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી તથા નડિયાદ મંદિરથી પધારેલા પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા આ વિસ્તારમાં વિચરણ કરતા પૂજ્ય વેદપ્રિય સ્વામી અને પૂજ્ય સંત દર્શન સ્વામી ના સાનિધ્યમાં ઘોઘંબા તેમજ આજુબાજુના ગામડાના ભક્તોની હાજરીમાં ભગવાનને મહાપૂજા કરી તેમજ મૂર્તિઓનું પૂજન કરી પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પૂજન બાદ પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી એ સત્સંગ કથા વાર્તા નો પણ લાભ આપ્યો હતો અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદી લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जमीनी विवाद में दो पक्ष आमने-सामने, जानलेवा हमले में एक पक्ष के चार लोग घायल, पुलिस ने किया केस दर्ज
बूंदी। जिले के तालेड़ा थाना क्षेत्र की ग्राम पंचायत बरूंधन के मीणा का झोपड़ा गांव में शनिवार सुबह...
प्रा एन आर लांजे यांचा सेवानिवृत्ती कार्य गौरव सोहळा
उदगीर तालुक्यातील एकुरका रोड येथील समर्थ माध्यमिक व उच्च माध्यमिक विद्यालयातील एम सी व्ही सी...
यूनिवर्सिटी का कुलपति मेरा फोन नहीं उठा रहा- निर्मल चौधरी Nirmal chaudhari Rajasthan University News
यूनिवर्सिटी का कुलपति मेरा फोन नहीं उठा रहा- निर्मल चौधरी Nirmal chaudhari Rajasthan University News
એસટી બસે ત્રણ પશુઓને કચડયા એસ ટબસન 3 બકરાનો જીવ લેતા લોકો રોષેભરાયા.
એસટી બસે ત્રણ પશુઓને કચડયા એસ ટબસન 3 બકરાનો જીવ લેતા લોકો રોષેભરાયા.
Bollywood | ના અભિનેતા કાર્તિક આર્યન અમદાવાદ ની ગલીઓમાં મોજ માંડતા જોવા મળ્યા ફેન્સ ની લાગી મોટી ભીડ
Bollywood | ના અભિનેતા કાર્તિક આર્યન અમદાવાદ ની ગલીઓમાં મોજ માંડતા જોવા મળ્યા ફેન્સ ની લાગી મોટી ભીડ