ઘોઘંબાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 32મો પાટોત્સવ આજરોજ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં રંગે ચંગે યોજાયો હતો. જેમાં વર્ષ 1990 ની સાલમાં ઘોઘંબા ખાતે પંચમહાલમાં સૌપ્રથમ વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને પંચમહાલમાં ભક્તિભાવની સરવાણી વહેતી કરી હતી ત્યારથી અહીં ઘોઘંબા તાલુકામાં રહેતા ભક્તો વિષય વ્યસન અને વહેમ છોડીને ભગવાનનું ભજન કરતા થયા હતા. જેના કારણે આદિવાસી સમાજમાં પણ સત્સંગ નો પ્રચાર અને પ્રસાર ખૂબ જ થયો હતો ત્યારબાદ 1998 માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અહીં પધાર્યા હતા અને 2013 માં બીએપીએસ સંસ્થાના વર્તમાન વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને પુનઃ પ્રતિષ્ઠા કરી હતી આવા પ્રસાદી ભૂત મંદિરનો 32 મો પાટોત્સવ આજરોજ ગોધરા થી પધારેલા બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી તથા નડિયાદ મંદિરથી પધારેલા પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા આ વિસ્તારમાં વિચરણ કરતા પૂજ્ય વેદપ્રિય સ્વામી અને પૂજ્ય સંત દર્શન સ્વામી ના સાનિધ્યમાં ઘોઘંબા તેમજ આજુબાજુના ગામડાના ભક્તોની હાજરીમાં ભગવાનને મહાપૂજા કરી તેમજ મૂર્તિઓનું પૂજન કરી પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પૂજન બાદ પૂજ્ય શ્રી રંગદાસ સ્વામી તથા પૂજ્ય બ્રહ્મજીવનદાસ સ્વામી એ સત્સંગ કથા વાર્તા નો પણ લાભ આપ્યો હતો અને ત્યારબાદ ભોજન મહાપ્રસાદી લઈ ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संयुक्त निदेशक पशुपालपन विभाग बून्दी के सभागार में 21वीं पशुगणना 2024 अन्तर्गत मनोनित सुपरवाईजरों एवं प्रगणको का एक दिवसीय प्रशिक्षण कार्यक्रम आयोजित
संयुक्त निदेशक पशुपालपन विभाग बून्दी के सभागार में 21वीं पशुगणना 2024 अन्तर्गत मनोनित सुपरवाईजरों...
આમ આદમી પાર્ટી દ્વારા 107 વિધાનસભા બેઠક પર ઉમેશભાઈ મકવાણા નુ નામ જાહેર કરાયું
આમ આદમી પાર્ટી દ્વારા 107 વિધાનસભા બેઠક પર ઉમેશભાઈ મકવાણા નુ નામ જાહેર કરાયું
दो साल में EV की लागत हो जाएगी पेट्रोल-डीजल वाहनों के बराबर, नितिन गडकरी ने कही बड़ी बात
केंद्रीय मंत्री नितिन गडकरी ने कहा-ईवी सब्सिडी के बिना भी लागत को बनाए रख सकते हैं लेकिन...
'Tumne Akhiri Bar Sach Kab Bola..' Shailesh Lodha React After Sachin Shroff's Entry In TMKOC
'Tumne Akhiri Bar Sach Kab Bola..' Shailesh Lodha React After Sachin Shroff's Entry In TMKOC
ફતેપુરા પોલીસે 9 ઈસમો સહિત 14930નો મુદ્દામાલ 9 ઈસમની ધરપકડ કરી.
ફતેપુરા પોલીસે 9 ઈસમો સહિત 14930નો મુદ્દામાલ 9 ઈસમની ધરપકડ કરી.