આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસરના વીરપુર ખાતેથી નશો કરેલી હાલતમાં 2 ઝડપાયા
જેસરના વીરપુર ખાતેથી નશો કરેલી હાલતમાં 2 ઝડપાયા
10 वे दिन भी जारी रही मध्यप्रदेश सहकारिता समिति कर्मचारी महासंघ की हड़ताल
पन्ना।
कलेक्ट्रेट कार्यालय के बाहर 10 वें दिन भी जारी रही मध्यप्रदेश सहकारिता समिति कर्मचारी...
इंडियन एयरफोर्स को जल्द मिलेंगे 12 नए स्वदेशी Su-30MKI एयरक्राफ्ट, डिफेंस मिनिस्ट्री ने दी मंजूरी
इंडियन एयरफोर्स के बेडे़ में जल्द 12 नए स्वदेशी लड़ाकू विमान शामिल होंगे। रक्षा मंत्रालय ने इसकी...
डुगरगवा के पास अनियंत्रित होकर सड़क से नीचे पलटा हाइवा, चालक को आई मामूली चोट कोई हताहत नही
मामला कल सुबह का बताया जा रहा है,जब एक हाइवा कटनी से पन्ना की...