આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा- करपे@india report
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा जिल्हाध्यक्ष करपे@india report
અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અલગ અલગ ગુન્હાઓમાં આરોપી કોમલબેન ને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
મ્હેપોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી...
Delhi Chunav:Arvind Kejriwal ने दिल्ली में अकेले चुनाव लड़ने का किया ऐलान | AAP | Congress | Aaj Tak
Delhi Chunav:Arvind Kejriwal ने दिल्ली में अकेले चुनाव लड़ने का किया ऐलान | AAP | Congress | Aaj Tak
બોટાદ દીપચંડી આશ્રમ ખાતે છઠ્ઠા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.
બોટાદ દીપચંડી આશ્રમ ખાતે છઠ્ઠા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.