આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गटार व सेप्टिक टाक्यांची प्रतिबंधात्मक साफसफाई विषयी कार्यशाळा
केंद्र सरकारच्या वतीने स्वच्छ भारत अभियान अंतर्गत "स्वच्छ सर्वेक्षण २०२३, “सफाई मित्र...
Karnataka Election: 'कांग्रेस का मतलब कमीशन, भ्रष्टाचार और आपराधिकरण', कर्नाटक के शिगगांव में गरजे जेपी नड्डा
कर्नाटक के शिगगांव में भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ने एक जनसभा को संबोधित किया। इस...
જિલ્લા ક્ષય વિભાગના અધિકારીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પડતર માગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું
જિલ્લા ક્ષય વિભાગના અધિકારીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પડતર માગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું
રાજસ્થાનના ઝાલોર નજીક માલગઢના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં મોતને ભેટ્યો
ડીસાના માલગઢ ગોગા ઢાંણીથી સંઘ રાજસ્થાનના ગોદરાવાડા પદયાત્રા જઇ રહ્યો હતો. જે સમયે જાલોર પાસે...