આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાર્ગવ વિરેન્દ્ર પંડયા કે જેઓ ૨૪ વર્ષ ની નાની વયે ગુજરાત હાઈ કોર્ટે માં AGP તરીકે નિમણૂક પામનાર
ભાર્ગવ વિરેન્દ્ર પંડયા કે જેઓ ૨૪ વર્ષ ની નાની વયે ગુજરાત હાઈ કોર્ટે માં AGP તરીકે નિમણૂક પામનાર
વીંછીયાં ના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારના રોજ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે
વીંછીયાં ના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારના રોજ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે
रूठो को मना लेंगे :दादूराम मिश्रा
अजयगढ:-पिछले दिनों घोषित जिला कार्यकारिणी व ब्लॉक अध्यक्षो की नियुक्ति में पार्टी के पदाधिकारियों...
Narendra Modi यांना वाढदिवसाच्या शुभेच्छा देत शेतकऱ्याने केली आत्महत्या| Junnar| Farmer Suicide Pune
Narendra Modi यांना वाढदिवसाच्या शुभेच्छा देत शेतकऱ्याने केली आत्महत्या| Junnar| Farmer Suicide Pune