આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Putin on Israel Hamas Conflict: फिलिस्तीन के पक्ष में उतरा रूस? एक बार फिर आमने सामने रूस- US
Putin on Israel Hamas Conflict: फिलिस्तीन के पक्ष में उतरा रूस? एक बार फिर आमने सामने रूस- US
কৰ্মশ্ৰী হিতেশ্বৰ শইকীয়া নাজিৰা মহকুমা চিকিৎসালয় আকস্মিক পৰিদৰ্শন জিলা আয়ুক্ত আদিত্য বিক্ৰম যাদৱৰ
শিৱসাগৰঃ শিৱসাগৰ জিলাৰ জিলা আয়ুক্ত আদিত্য বিক্ৰম যাদৱে নাজিৰা মহকুমা চিকিৎসালয়ত আকস্মিক...
শ্বহীদ ভৱনৰ পৰা আছুৰ মুখ্য উপদেষ্টা ড° সমুজ্জ্বল কুমাৰ ভট্টাচাৰ্যই কি হুংকাৰ দিলে
শ্বহীদ ভৱনৰ পৰা আছুৰ মুখ্য উপদেষ্টা ড° সমুজ্জ্বল কুমাৰ ভট্টাচাৰ্যই কি হুংকাৰ দিলে
Mayawati News: 'सपा से मेरी सुरक्षा को खतरा', Mayawati का बड़ा बयान | BSP | UP News | Akhilesh Yadav
Mayawati News: 'सपा से मेरी सुरक्षा को खतरा', Mayawati का बड़ा बयान | BSP | UP News | Akhilesh Yadav
माजी राज्यमंत्री दत्तात्रय भरणे यांची शिक्षकांनी काढली घोड्यावरून मिरवणूक
माजी राज्यमंत्री दत्तात्रय भरणे यांची शिक्षकांनी काढली घोड्यावरून मिरवणूक