આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली: JNU में BBC की डॉक्यूमेंट्री स्क्रीनिंग को लेकर हंगामा
नई दिल्ली: राजधानी दिल्ली स्थित जवाहर लाल नेहरू यूनिवर्सिटी (JNU) में प्रधानमंत्री नरेंद्र मोदी...
મોર્હરમના તહેવારોમાં જ ગોજારી ઘટનાથી મુસ્લિમોમાં માતમ
વીજ લાઇનમાં તાજીયાનો ભાગ અડી જતા વીજ શોક લાગ્યો
ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયા
મોર્હરમના તહેવારોમાં જ ગોજારી ઘટનાથી મુસ્લિમોમાં માતમ વીજ લાઇનમાં તાજીયાનો ભાગ અડી જતા વીજ શોક...
જાંબુઘોડાના પનિયારા ખાતે કોતરમાંથી વન વિભાગની ટીમે 11 ફૂટના મહાકાય ખૂંખાર મગરનું રેસ્ક્યુ કર્યું.
જાંબુઘોડાના પનિયારા ખાતે કોતરમાંથી વન વિભાગની ટીમે 11 ફૂટના મહાકાય ખૂંખાર મગરનું રેસ્ક્યુ કર્યું.
"হৰ ঘৰ ত্ৰিৰংগা " কাৰ্যসৃচীৰ সজাগতা ৰেলী বটদ্ৰৱা আৰক্ষীৰ।
"হৰ ঘৰ ত্ৰিৰংগা " কাৰ্যসৃচীৰ সজাগতা ৰেলী বটদ্ৰৱা আৰক্ষীৰ।
ભારત માતા કી જયના નારાથી દેશભક્તિનો માહોલ
હિંમતનગર માં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ભારત માતા કી જયના નારાથી દેશભક્તિનો માહોલ હિંમતનગર માં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા ઝંડા...