આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Royal Enfield Shotgun 650: दमदार इंजन के साथ 3.59 लाख रुपये में लॉन्च हुई ये बाइक, जानिए फीचर्स की डिटेल
लेटेस्ट लॉन्च बाइक में 648 सीसी का पेरलल एयरकूल्ड ट्विन सिलेंडर इंजन प्रदान किया गया है। यह इंजन...
गुनौर विधायक शिवदयाल बागरी एक महिला के साथ जमकर लगा रहें ठुमके वीडियो वायरल।
Panna MLA shivdayal bagri video: पन्ना। मध्य प्रदेश के पन्ना से कांग्रेस विधायक शिवदयाल बागरी का...
ધોધમાર વરસાદ : સુરત શહેર જિલ્લામાં વરસાદ, સાનિયા હેમાદનું મંદિર પાણીમાં ગરકાવ
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો...
BANASKANTHA/વાવ ના દેથળી માઇનોર - 2 કેનાલ માં પાણી ઓવરફ્લો થતા ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યું પાણી..
વાવ ના દેથળી માઇનોર - 2 કેનાલ માં પાણી ઓવરફ્લો થતા ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યું પાણી..
ખેડૂતો...