આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तटरक्षक दलाच्या जवानांनी समुद्राखाली जाऊन तिरंगा फडकवला....बघा एक झलक
तटरक्षक दलाच्या जवानांनी समुद्राखाली जाऊन तिरंगा फडकवला....बघा एक झलक
Gujarat Election: दूसरे चरण में PM मोदी भी डालेंगे वोट, तैयारियां पूरी
गुजरात विधानसभा चुनाव अपने अंतिम पड़ाव पर पहुंच चुका है. सोमवार को दूसरे और अंतिम चरण के लिए...
6 राज्यों में Assembly Bypolls, BJP, UP-Uttarakhand में सपा, Congress की जंग | Good Morning India
6 राज्यों में Assembly Bypolls, BJP, UP-Uttarakhand में सपा, Congress की जंग | Good Morning India
আজিও অনাদৃত অৱহেলিত আহোম ৰাজত্বৰ প্ৰতিষ্ঠাপক স্বৰ্গদেউ চাওলুং চুকাফাৰ মৈদাম
◀️ বেংককত অনুষ্ঠিত নৰ্থ-ইষ্ট ফেষ্টিভেলত প্ৰদৰ্শিত হ’ব অসমৰ পৰ্যটনক্ষেত্ৰ, কলা সংস্কৃতি ◀️...