આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sikkim: 30 लाख की नकदी के साथ गिरफ्तार हुआ पूर्व मुख्यमंत्री का रिश्तेदार, चुनाव में इस्तेमाल का लगाया आरोप
सिक्किम के पूर्व मुख्यमंत्री पवन कुमार चामलिंग के साढ़ू शिरीष खरे 30 लाख रुपये नकद के साथ पकड़े...
રણોલી ગામ ખાતે વાહનોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી
રણોલી ગામ ખાતે વાહનોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી
રાધનપુર 9 લાખ લીટર પાણીની ટાંકી જર્જરિત હાલતમાં | SatyaNirbhay News Channel
રાધનપુર 9 લાખ લીટર પાણીની ટાંકી જર્જરિત હાલતમાં | SatyaNirbhay News Channel
Income Tax: विरासत में मिली संपत्ति के बेचने पर क्या है आयकर विभाग का नियम, जानिए सारी डिटेल
Tax On Inherited Property: अपने पूर्वजों की संपत्ति हमारे लिए काफी जरूरी होती है। इस संपत्ति...