આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ રોડ સ્વિમિંગ પુલ બન્યો અને ડાઈવરજન ના કારણે અકસ્માતો ની વણઝાર #Gir #Somnath #Bhavanagr #Una
આ રોડ સ્વિમિંગ પુલ બન્યો અને ડાઈવરજન ના કારણે અકસ્માતો ની વણઝાર #Gir #Somnath #Bhavanagr #Una
80W चार्जिंग फीचर से लैस होगी Reno 11 series, -20 डिग्री टेम्प्रेचर में भी चार्ज होंगे नए Smartphone
ओप्पो की अपकमिंग स्मार्टफोन सीरीज (Reno 11 series) को लेकर यूजर्स बेसब्री से इंतजार कर रहे हैं।...
વરવાળામાં ડંડા અને લાતોથી પત્નીને માર મારી મોત નીપજાવી લાશ સંતાડી દેનાર પતિને હાલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
કાલોલ તાલુકાના વરવાળા ગામના સુઢળ ફળિયામાં રહેતા લાલો ઉર્ફે ટીકો જશુભાઈ નાયક ગત તા ૨૧/૦૩/૨૨ના રોજ...
आडेगाव येथे अंगाला चिखल लावून आंदोलन, रस्त्यांवर मोठमोठे खड्डे पडल्याने अपघात.
आडेगाव येथे अंगाला चिखल लावून आंदोलनरस्त्यांवर मोठमोठे खड्डे पडल्याने अपघात.
वायु परीक्षण भविष्यवाणी शास्त्री नगर साइंस पार्क में आचार्य जी के साथ 100 ज्योतिषियो ने ध्वज पताका से वायु परीक्षण किया गया
वायु परीक्षण भविष्यवाणी शास्त्री नगर साइंस पार्क में आचार्य जी के साथ 100 ज्योतिषियो ने ध्वज...