આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા ની બાલિકા ઓ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી હતી.શાળા ના પ્રમુખ શ્રી,આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આર્શીવાદ આપ્યા હતા. સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ને ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે શાળા ના બાળકો ને મોં મીઠું કરાવી વિદાય આપી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  आ. सूर्यकांत पवार , विलास माळी पप्पू माळी अशोक बरडे , अरुण सोनवणे , हारून तडवी इरफान तडवी. 
 
                      आ. सूर्यकांत पवार , विलास माळी पप्पू माळी अशोक बरडे , अरुण सोनवणे , हारून तडवी इरफान तडवी.
                  
   જિલ્લા માં આજે પણ લંપીનો કાળો કહેર.... 
 
                      જિલ્લા માં આજે પણ લંપીનો કાળો કહેર....
                  
   પાલનપુર કસબા કચેરીમાં નોંધ પાડવાની પ્રક્રિયા બંધ કરાતા બિલ્ડર એસોસીએશન દ્વારા આવેદનપત્ર 
 
                      પાલનપુર કસબા કચેરીમાં નોંધ પાડવાની પ્રક્રિયા બંધ કરાતા બિલ્ડર એસોસીએશન દ્વારા આવેદનપત્ર
                  
   રાજ્યમાં 102 એકલવ્ય મોડેલ સ્કૂલમાં આદિજાતિના 33,810 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ઘડતર થઈ રહ્યું છે 
 
                      રાજ્યમાં 102 એકલવ્ય મોડેલ સ્કૂલમાં આદિજાતિના 33,810 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ઘડતર થઈ રહ્યું છે
                  
   
  
  
  
   
   
   
  