લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત બારીયા વન વિભાગ દ્વારા નુક્કડ નાટક નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત બારીયા વન વિભાગ દ્વારા નુક્કડ નાટક નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
तालुक्यातील नागरिकांना सतर्कतेचा इशारा
माळशिरस तालुक्यातील नीरा नदीकाठी असणाऱ्या नागरिकांना महसूल प्रशासनाकडून सतर्कतेचा इशारा देण्यात...
Top 9 Gujarat News Of This Hour : 26 08 2022 | Tv9GujaratiNews
Top 9 Gujarat News Of This Hour : 26 08 2022 | Tv9GujaratiNews
शीतलहर से बचाव के लिए बरतें एहतियात
कड़ाके की सर्दी और शीत लहर की संभावना को देखते हुए सीएमएचओ ने जन साधारण से बचाव के उपाय अपनाने और...
ચોટીલામાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ
ચોટીલામાં ફરી એક વખત ચેઈન સ્નેચિંગની ઘટનાથી ચકચાર મચી છે. એક મહિલાના ગળામાંથી ચેઈન ખેંચીને એક...