લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા ના વિજપડી પોલીસ ખાતે શાંતિ મંત્રણા માટે મિટિંગ યોજાય
સાવરકુંડલા ના વિજપડી પોલીસ ખાતે શાંતિ મંત્રણા માટે મિટિંગ યોજાય
પૂનમના દિવસે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે અનેક નેતા અભિનેતાની સાથે રાજ્યકક્ષાના આગેવાનો અંબાજી દર્શનાર્થે...
ધારી:-અનાથ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિરુદ્ધ તપાસ કરવા આવેલ તપાસનીશ અધિકારી
ધારી:-અનાથ આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિરુદ્ધ તપાસ કરવા આવેલ તપાસનીશ અધિકારી
Two-Day National Book Fair 2026 Concludes with Enthusiastic Response
The Two-Day National Book Fair was successfully organized on 25th-26th March 2026 by JAIN...
TMC का बदला रुख, अब बेंगलुरु में होने वाली विपक्षी दलों की बैठक में शामिल होंगी ममता बनर्जी
नई दिल्ली, तृणमूल कांग्रेस (TMC) की नेता और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी और...