લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
03 11 22 ડભોઇ શ્રી રંગ અવધૂત મહારાજ ની 125મી જન્મ જ્યંતી ની ઉજવણી
03 11 22 ડભોઇ શ્રી રંગ અવધૂત મહારાજ ની 125મી જન્મ જ્યંતી ની ઉજવણી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ’નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ખોડુ ખાતે ’બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરાઈ
સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...
PM Modi Speech at INS Vikrant : Watch Video
PM Modi Speech at INS Vikrant : Watch Video
नरसी नामदेव जवळ रोड डिव्हायडरला धडकून आयशर टेम्पोचा भीषण अपघात
नरसी नामदेव जवळ रोड डिव्हायडरला धडकून आयशर टेम्पोचा भीषण अपघात