લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ધારાસભ્યની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ધારાસભ્યની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
ডেৰমাহৰ অন্তত আপোন ঘৰত ভৰি দিলে প্ৰণিতাই
প্ৰায় ডেৰ মাহৰ অন্তত আপোন ঘৰত ভৰি দিলে প্ৰণিতা চুতীয়াই। আলফা স্বাধীনক সমৰ্থন কৰি বিগত ডেৰমাহ ধৰি...
Guru Gobind Singh, एक बड़े योद्धा, दार्शिनक, लेखक और कवि की कहानी Vivechana (BBC Hindi)
Guru Gobind Singh, एक बड़े योद्धा, दार्शिनक, लेखक और कवि की कहानी Vivechana (BBC Hindi)
দেশৰ ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ অমৃত মহোৎসৱ উপলক্ষে ৰহমৰীয়া-ডিকমত ত্ৰিৰংগা লৈ ছাত্ৰ-ছাত্ৰী সমদল
দেশৰ ৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ অমৃত মহোৎসৱ উপলক্ষে ৰহমৰীয়া-ডিকমত ত্ৰিৰংগা লৈ ছাত্ৰ-ছাত্ৰী সমদল