લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજયમંત્રી મંડળની બેકમાં લેવાયો ઐતિસિક નિર્ણય રાજયના તમામ નાગરિકોને સમાન હક્ક મળે એ માટે રાજયમાં કોમન સીવીલકોડ માટે મહત્વનું પગલું
સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટના નિવૃત્ત ન્યાંયધીશના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાશે : કમિટીના રીપોર્ટ...
মহলিয়া পাৰাত পথ দূৰ্ঘটনা
দৰং জিলাৰ মহলীয়া পাৰাত পথ দূৰ্ঘটনা।পথ দূৰ্ঘটনা নিহত নামখলাৰ হিমালয় চহৰীয়া। ৰবিবাৰে আবেলী...
ડીસામાં સી.સી.રોડના પેચ વર્કમાં ગેરરીતિ સામે આવતાં સી.ઓ.એ એન્જીનિયરને ખખડાવ્યા
ડીસા નગરપાલિકાના કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરતા નથી તેઓ વિવાદ હજુ ચાલી રહ્યો છે. ત્યારે...
વડસર ગામમાં રૂ.૬ કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ
#buletinindia #gandhinagar #gujarat
Breaking News: Amitabh Bachchan भी राम धुन में रमने को तैयार, Ayodhya में जिंदगी गुजारने का बनाया मन
Breaking News: Amitabh Bachchan भी राम धुन में रमने को तैयार, Ayodhya में जिंदगी गुजारने का बनाया मन