લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ અનેક અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું છે.
સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ અનેક અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું...
શહેરીઆજીવિકા કેન્દ્ર ખાતે GULM મા નોંધાયેલ તમામ SHGગ્રુપનીબહેનોને રાષ્ટ્રીય ધ્વજ આપી સમજણઆપવામાં આવી
શહેરીઆજીવિકા કેન્દ્ર ખાતે GULM મા નોંધાયેલ તમામ SHGગ્રુપનીબહેનોને રાષ્ટ્રીય ધ્વજ આપી સમજણઆપવામાં આવી
Seema Haider Updates LIVE: 'सीमा' नहीं 'सचिन' है असली दोषी ! पुलिस को चकमा दे पहुंचाया भारत | ATS
Seema Haider Updates LIVE: 'सीमा' नहीं 'सचिन' है असली दोषी ! पुलिस को चकमा दे पहुंचाया भारत | ATS
SSB 67BN creates awareness at Border villages in Arunachal
Security personnel have raised awareness in border villages to celebrate Azadi Ka Amrit Mahotsav...