લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Alliance News : इंडिया गठबंधन के नेतृत्व पर सवाल उठने के बीच SP का बड़ा बयान | Aaj Tak
India Alliance News : इंडिया गठबंधन के नेतृत्व पर सवाल उठने के बीच SP का बड़ा बयान | Aaj Tak
ગંગાઘાટ પર પોતાના નૃત્ય થકી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી ભરત બારીયા અને અક્ષય પટેલે વિશ્વના મહાનુભવોને મંત્રમુગ્ધ કર્યા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા તારીખ-24- 5 -2023 ના રોજ
G 20 સમીટ...
કાપોદ્રા વિસ્તાર ખાતે હીરાના કારખાનામાં આત્મહત્યાના પગલે 56 દિવસ બાદ દુષ પ્રેરણા ની ફરિયાદ નોંધાવવામાં આવી
વિગતે વાત કરીએ તો હીરાના કારખાનામાં હીરાના બદલા ના છોરી ના આરોપમાં યુવકને કોરા કાગળમાં લખાણ કરી...