લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ ધારાસભ્ય અન્ય વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી એ આપેલા વચન નુ પાલન કર્યુ
અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો...
આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ હેઠળ ઉકાઈ ડેમ ત્રિરંગા રોશનીથી શણગારવામાં આવી.
આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ હેઠળ ઉકાઈ ડેમ ત્રિરંગા રોશનીથી શણગારવામાં આવી.
কুহুমযোগনীয়া বৰনামঘৰত অভিনন্দন অনুষ্ঠান
শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘ,উত্তৰ- পশ্চিম যোৰহাট আঞ্চলিক শাখাৰ অন্তৰ্গত পদ্মপাণি প্ৰাথমিক শাখাৰ উদ্যোগত...
অসম ড্ৰাগ ডিষ্টিবিউটৰৰ বান সাহায্য
মঙলদৈ পিপিৰাদোকান পটালশিং পাৰা আৰ্তজনৰ কাষত অসম ড্ৰাগ ডিষ্টিবিউটৰ আৰু কামৰূপ ড্ৰাগ...
India Weather Update: देशभर के मौसम को लेकर IMD का बड़ा अपडेट, जानें आज कैसा रहेगा मौसम
India Weather Update: देशभर के मौसम को लेकर IMD का बड़ा अपडेट, जानें आज कैसा रहेगा मौसम