લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विधायक चौधरी ने कहा- सब कुछ ठाकुर का है…भाजपा विधायकों का तंज- रिफाइनरी खा गए
विधानसभा में अनुदान मांगों पर बहस के दौरान विधायक हरीश चौधरी ने बजट की तुलना ‘ठाकुर का...
સરકારે BS-VI અનુરૂપ વાહનોમાં CNG અને LPG કિટના રિટ્રોફિટમેન્ટની આપી મંજૂરી
સરકારે BS-VI ઉત્સર્જન ધોરણોનું પાલન કરતા પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં CNG અને LPG કિટના...
भारत रत्न डॉ. भीमराव अंबेडकर जी की पुण्यतिथि पर कांग्रेस कार्यकर्ताओं ने श्रद्धांजलि दी, नवनियुक्त ब्लॉक अध्यक्ष का किया स्वागत
कोटा. सांगोद नगर में कांग्रेस कार्यकर्ताओं ने प्रदेश कांग्रेस कमेटी द्वारा सांगोद ब्लॉक के...
Gujarat: Heavy traffic jam seen on Mumbai-Ahmedabad National Highway.
Gujarat: Heavy traffic jam seen on Mumbai-Ahmedabad National Highway.
ડેમના બે દરવાજા ખોલી નદીમાં પાણી છો રહ્યું છે
ડેમના બે દરવાજા ખોલી નદીમાં પાણી છો રહ્યું છે