લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Jharkhand में हार पर BJP ने बुलाई समीक्षा बैठक, पार्टी तैयार करेगी रिपोर्ट कार्ड
Breaking News: Jharkhand में हार पर BJP ने बुलाई समीक्षा बैठक, पार्टी तैयार करेगी रिपोर्ट कार्ड
मणिपुर में फिर बिगड़े हालात, पांच दिन के लिए इंटरनेट बंद; तीन जिलों में लगा कर्फ्यू
मणिपुर। मणिपुर में फिर से हिंसा बढ़ गई है और राज्यों के अलग-अलग हिस्सों में विरोध प्रदर्शन...
Tecno ला रहा सस्ता स्मार्टफोन, जल्द होगा भारत में लॉन्च; 5000 mAh की मिलेगी बैटरी
Tecno भारत में एक किफायती फोन लेकर आ रहा है। कंपनी ने इसकी लॉन्च डेट कन्फर्म कर दी है। ऑनलाइन...
नीट पेपर लीक मामले में सियासी बयानबाजी हुई तेज,तेजस्वी यादव का बयान आया सामने
बिहार में नीट पेपर लीक मामले में बयानबाजी तेज हो गई है। अब, राजद नेता तेजस्वी यादव ने कहा...