લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5 से 14 अक्टूबर तक का मौसम, पूर्वी मध्य भारत में मूसलाधार बारिश शुरू, आगामी दिनों में भी भीषण बारिश।
5 से 14 अक्टूबर तक का मौसम, पूर्वी मध्य भारत में मूसलाधार बारिश शुरू, आगामी दिनों में भी भीषण बारिश।
20 ગાયોના મોત થતા ખેડુત ને આર્થિક નુકશાન..
પાલનપુરના વાધણા ગામે 21 ગાયોના મોત..
ઝેરી ઘાસ ચારો ખાઈ જતા 30 થી વધુ ગાયો થઈ હતી બીમાર.....
તિરંગા યાત્રા ના આયોજન માટે દેવગઢ બારીયા શહેર અને ગ્રામ્ય મંડળ ના યુવા મોર્ચા ની બેઠક મળી હતી
તિરંગા યાત્રા ના આયોજન માટે દેવગઢ બારીયા શહેર અને ગ્રામ્ય મંડળ ના યુવા મોર્ચા ની બેઠક મળી હતી
कांग्रेस नेता अमीन पठान के अवैध कब्जे पर भजनलाल सरकार की बुलडोजर की कार्रवाई
कांग्रेस नेता अमीन पठान के अवैध कब्जे पर भजनलाल सरकार की बुलडोजर की कार्रवाई