લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીમાં મકાન પર વિજળી પડતાં એલિવેશન તૂટ્યું, અનેક ઘરોમાં ઈલેક્ટ્રીક સાધનોને નુકશાન, Video
કડી પંથકમાં શનિવારે બપોર બાદ એકાએક પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો. કડી તાલુકાના નાનીકડી...
દેલોલ ગામે વિદેશી દારૂનો જથ્થો કાલોલ પોલીસે ઝડપી મહીલા સહિત બેની અટકાયત કરી.
કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જે ડી તરાલ પીએસઆઇ ડી આર રાઠોડ અને સ્ટાફ સાથે પોલીસ મથકે હાજર હતા...
આજથી ટોલ ટેક્સ ઉપર ભાવ વધારો કરાયો....
આજથી ટોલ ટેક્સ ઉપર ભાવ વધારો કરાયો....
RBI Policy Key Takeaways | इस बार के एलानों से शेयर बाजार पर कैसा असर हो सकता है? | Credit Policy
RBI Policy Key Takeaways | इस बार के एलानों से शेयर बाजार पर कैसा असर हो सकता है? | Credit Policy
ડીસા 13 વિધાન સભા બેઠક માટેની વિધાનસભામાં કોંગ્રેસનું જોર વધતું દેખાઈ રહ્યું છે.
ડીસા 13 વિધાન સભા બેઠક માટેની વિધાનસભામાં કોંગ્રેસનું જોર વધતું દેખાઈ રહ્યું છે.