લાખણી :- શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ..આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં તણાવ મુક્ત થઈ પરીક્ષા આપી શકે હેતુથી માર્ગદર્શન આપવા માટે તેમજ શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ ગોઠવવામાં આવતો હોય છે.ત્યારે લાખણી ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય માં યોજાયો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.લાખણી જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ તેમજ વય નિવૃત થનાર શ્રી કે.કે દેસાઈ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા માન. ડો હેમરાજભાઈ પટેલ (આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરા) અતિથિ વિશેષ માનનીય કાળુભાઈ વી તરક તેમજ મંત્રીશ્રી સુરેશભાઈ એ પટેલ ,આચાર્યશ્રી માવજીભાઈ પટેલ તેમજ સમગ્ર સંચાલક મંડળ અને સમસ્ત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नये जिलो के पुर्नगठन का उद्देश्य राजनीतिक ना होकर हो जनहित आधारित- उपमुख्यमंत्री डॉ. प्रेमचन्द
नये जिलों के पूर्णगठन के लिए गठित उच्च स्तरीय विशेषज्ञ कमेटी को 15 दिवस में रिपोर्ट प्रस्तुत करने...
નેતા કે કાર્યકર્તા..!!, અમરેલીની રિક્ષાઓમાં પોસ્ટર લગાવતા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી....
નેતા કે કાર્યકર્તા..!!, અમરેલીની રિક્ષાઓમાં પોસ્ટર લગાવતા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી....
ડીસામાં પરિણીત મહીલાના પતિને નોકરી અપાવવાના બહાને શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર
ડીસામાં એક પરિણીત મહિલાને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું...
AAP नेता अरविंद केजरीवाल, राघव चड्ढा और अन्य आज चंडीगढ़ में पंजाब के मुख्यमंत्री भगवंत मान के विवाह समारोह में शामिल हुए।
AAP नेता अरविंद केजरीवाल, राघव चड्ढा और अन्य आज चंडीगढ़ में पंजाब के मुख्यमंत्री भगवंत मान के...