જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના ગોરેજ ગામે પાર્થ એકેડેમી દ્વારા વાર્ષિક ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમ માં વિધાર્થીઓ અને તેમના વાલીઓ સાથે મહેમાનો બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા ખાસ તો બાળકો ની કેળવણી તેમજ વિવિધ શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને બાળકો ખૂબ આગળ વધે અને પોતાનું નામ રોશન કરે અને બાળકો ના ઉત્સાહ માં વધારો થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમ માં આવેલ વાલીઓ ને પાર્થ એકેડેમી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકો પ્રત્યે જાગૃત થાય અને પોતાના બાળકો ને ઉચ્ચ શિક્ષણ આપી ને હોશિયાર બનાવે જ્યારે આ કાર્યકર્મ માં આખા વર્ષ દરમિયાન એક્ટિવિટી કરી અને વિવિધ સ્પર્ધામાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ને ઇનામો પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बालासाहेब ठाकरे से किया वादा अब भी अधूरा उद्धव ठाकरे ने बीजेपी और एकनाथ शिंदे पर साधा निशाना
उद्धव ठाकरे ने बीजेपी पर जमकर निशाना साधा है। उन्होंने शिवसेना- बीजेपी गठबंधन टूटने के विषय में...
પંઝાબના મુખ્યમંત્રીશ્રી ભગવત માનજીના રોડશોમાંAAPનાBJPના કાર્યકરો આમનેસામને આવીજતાઅટકાયો
પંઝાબના મુખ્યમંત્રીશ્રી ભગવત માનજીના રોડશોમાંAAPનાBJPના કાર્યકરો આમનેસામને આવીજતાઅટકાયો
BHEL Share News: क्यों दिखी बैन से निकलते ही Stock में 7% की तेजी, क्या आगे और तेजी संभव?
BHEL Share News: क्यों दिखी बैन से निकलते ही Stock में 7% की तेजी, क्या आगे और तेजी संभव?
नेहाताई क्षीरसागर यांनी हनुमान नगर येथील नागरिकांच्या समस्या घेतल्या जाणून@news23marathi
नेहाताई क्षीरसागर यांनी हनुमान नगर येथील नागरिकांच्या समस्या घेतल्या जाणून@news23marathi
अकोला जिल्हा स्काऊट्स & गाईड्स फेलोशिप आणि संतकृपा हॉस्पिटलच्या वतीने भव्य रक्तदान शिबीर संपन्न
अकोला जिल्हा स्काऊट्स & गाईड्स फेलोशिप आणि संतकृपा हॉस्पिटलच्या वतीने भव्य रक्तदान शिबीर संपन्न