ઊના શહેરમાં વેરો ન ભરપાઈ કરનાર આસામીઓની મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મળતી વિગત મુજબ, ઊના નગર પાલિકાના ચીફ ઓફિસર ડાયાભાઈ રાઠોડ,મનીષભાઈ વસોયા,મિલીન્દ ભાઈ ગોહિલ દ્રારા મિલ્કત વેરા બાકી આસામીઓની મિલ્કત સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને લેણી રકમ 90,036 લીલસા કોમ્પ્લેક્સ લુહાર ચોકમાં આવેલ નીલકંઠ એન્જસી પર સીલ મારી દેવાયું હતું જ્યારે 3 થી 4 મિલ્કત માલિકોએ સ્થળ પર જ ચૂકવણી કરાઈ હતી. જો આગામી દિવસોમાં વેરા ની ભરપાઈ નહીં કરવામાં આવે તો પગલાં ભરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી શહેર ના લાઠી રોડ પર આવેલા એપાર્ટમેન્ટ પરથી નીચે પટકાતા અજાણી મહિલાનું થયું મોત
અમરેલી શહેર ના લાઠી રોડ પર આવેલા એપાર્ટમેન્ટ પરથી નીચે પટકાતા અજાણી મહિલાનું થયું મોત
তেজপুৰত বুষ্টাৰ ডজ শোণিতপুৰ জাৰ্নেলিষ্ট ইউনিয়ন ৰ কাৰ্যালয়ত প্ৰথম শাৰীৰ যোদ্ধা সকলক
শোণিতপুৰ জিলা স্বাস্থ্য বিভাগে কোভিড প্ৰতিষেধক বুষ্টাৰ ডজ প্ৰথম শাৰীৰ যোদ্ধা সকলক প্ৰদান কৰিছে...
તળાજા સરકારી આઈ.ટી.આઈ કૉલેજ દ્વારા ભરતી મેળા માંથી ટાટા મોટર્સ કંપનીએ 44 વિધાર્થીઓની પસંદગી કરી
સરકારી આઈટીઆઈ કોલેજ તળાજા ખાતે તા-૧૮-૧૦-૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત...
ઉના : ફાટસર ગામે મહિલા પર ખૂંખાર દીપડાનો હુમલો #una Una
ઉના : ફાટસર ગામે મહિલા પર ખૂંખાર દીપડાનો હુમલો #una Una