ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काय ती श्रीमंती! लग्नात नवरोबांनी नोटांची चादर ओढून घेतली एंट्री | Bride Entry | HPN MARATHI NEWS
काय ती श्रीमंती! लग्नात नवरोबांनी नोटांची चादर ओढून घेतली एंट्री | Bride Entry | HPN MARATHI NEWS
কবি ,লেখিকা কানন শৰ্মাৰ পাঁচখন গ্ৰন্থ উন্মোচন
কবি ,লেখিকা কানন শৰ্মাৰ পাঁচখন গ্ৰন্থ উন্মোচন
रक्षाबंधन को लेकर हुई मेहंदी प्रतियोगिता
निवाई में विद्या भारती संस्थान द्वारा संचालित माध्यमिक सरस्वती विद्यालय में रक्षाबंधन के अवसर पर...
ગુજરાતનાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કેમ કરી?: Prashant Dayal
ગુજરાતનાં એક પોલીસ કર્મચારીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કેમ કરી?: Prashant Dayal