ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના
વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના
Kerala: कांग्रेस की केरल में फलिस्तीन समर्थक विशाल रैली की तैयारी, भाजपा के इजरायल समर्थक रुख को दी चुनौती
मुस्लिम लीग और सीपीआई (एम) के बाद कांग्रेस अगले हफ्ते उत्तरी केरल के शहर कोझिकोड में...
पूर्व विधायक गिर्राज सिंह मलिंगा की जमानत रद्द, बिजली विभाग के JEN से मारपीट मामले में 30 दिन में करना होगा सरेंडर
धौलपुर के बाड़ी के पूर्व विधायक गिर्राज सिंह मलिंगा को बड़ा झटका लगा है. राजस्थान हाईकोर्ट ने...
Ram Mandir: Puri के Shankarachary Swami Nishchalananda Saraswati ने किया Ayodhya नहीं जाने का ऐलान
Ram Mandir: Puri के Shankarachary Swami Nishchalananda Saraswati ने किया Ayodhya नहीं जाने का ऐलान