ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chief Minister Shri Siddaramaiah inaugurated the Bengaluru Tech summit in Bengaluru Palace.
November 29, 2023
Chief Minister Shri Siddaramaiah inaugurated the Bengaluru Tech summit in...
চাংসাৰিত মুখ্যমন্ত্ৰীৰ প্ৰতিশ্ৰুতিৰ বন্যা ____শীঘ্ৰে আৰম্ভ হব কুৰুৱা-নাৰেংগী সংযোগী দলঙৰ কাম
চাংসাৰিত মুখ্যমন্ত্ৰীৰ প্ৰতিশ্ৰুতিৰ বন্যা ____শীঘ্ৰে আৰম্ভ হব কুৰুৱা-নাৰেংগী সংযোগী দলঙৰ...
210 कोबरा वाहिनी द्वारा वृक्षारोपण 2022 कार्यक्रम एव हर घर तिरंगा कार्यक्रम का आयोजन
दरंग ज़िले के दलगाँव स्थित केंद्रीय रिज़र्व पुलिस बल के 210 कोबरा वाहिनी द्वारा शनिवार को वर्ष 2022...