ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Lok Sabha Election 2024: 25 मई को दिल्ली में चुनाव, उत्तर पश्चिम सीट पर जानिए कैसा है माहौल ? 
 
                      Lok Sabha Election 2024: 25 मई को दिल्ली में चुनाव, उत्तर पश्चिम सीट पर जानिए कैसा है माहौल ?
                  
   Forget Expensive Skincare! 3 Easy Facewash Recipes 
 
                      Forget Expensive Skincare! 3 Easy Facewash Recipes
                  
   एक App से ही ओपन कर सकते हैं तीन Apps, आपके फोन में भी मौजूद है ये मोबाइल ऐप 
 
                      अगर हम कहें कि आप एक मोबाइल ऐप से तीन मोबाइल ऐप्स एक्सेस कर सकते हैं तो ये बात आपकी समझ से भी कुछ...
                  
   
  
  
  
  
   
   
  