ભાવનગર અલંગ શીપયાર્ડ ખાતે સોસિયોયાર્ડ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા રાજારામ ચૌહાણે ૧૭-૩-૨૦૦૦ના રોજ શ્રીભાણ નાઇને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મજૂરીના નાણાંના હિસાબ મુદ્દે તેઓનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાઇને રાજારામે નાથુપ્રસાદ ચોરસીયા અને જીઉત ચૌહાણ સાથે મળી હત્યા કરી દીધી હતી. જે કેસમાં શ્રીભાણના મોટાભાઇ ચંદ્રભાણેઅલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે હત્યાના ગુના બાદથી રાજારામ જે નાસતો-ફરતો હતો. તેને વતન યુપી પણ છોડી દીધું હતુ. રાજ્ય સરકારે તના પર રૂપિયા ૧૦ હજારનું ઇનામ પણ જાહેર દરમિયાન થોડા સમય પહેલાં તે ફરી વતન યુપી આવ્યો હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી આરોપી રાજારામ કૈલાસ ચૌહાણ (ઉ.વ.૪૨, મુળ દેવરીયા, યુપી)ને યુપીના લખનૌથી પકડી પાડ્યો હતો. તે યુપીમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો અને મામલો શાંત પડતા ગામ આવતા ભેરવાયો હતો. સુરત પોલીસે આરોપીનો કબ્જો ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે સુરજમલ સ્ટેડિયમ ખાતે જાટ સમાજ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે સુરજમલ સ્ટેડિયમ ખાતે જાટ સમાજ દ્વારા ટુર્નામેન્ટનું આયોજન...
અમદાવાદ : આમઆદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની રોજગાર ગેરંટી યાત્રા યોજાશે બાબત પ્રેસ conference
અમદાવાદ : આમઆદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની રોજગાર ગેરંટી યાત્રા યોજાશે બાબત પ્રેસ conference
AAP PC: Kejriwal ऐसे नेता हैं जो BJP के सामने नहीं झुक रहे- Saurabh Bhardwaj | VK Saxena | Aaj Tak
AAP PC: Kejriwal ऐसे नेता हैं जो BJP के सामने नहीं झुक रहे- Saurabh Bhardwaj | VK Saxena | Aaj Tak
વાંકાનેર ગૌરવ યાત્રામાં છેલ્લી ઘડીએ રૂટ બદલાયો
#buletinindia #gujarat #morbi
उद्धव गुट और शिंदे गुट आज महाराष्ट्र में करेंगे दशहरा रैली, दोनों अपनी पार्टी को बता रहे असली शिवसेना
उद्धव ठाकरे के नेतृत्व वाला शिव सेना (यूबीटी) गुट और मुख्यमंत्री एकनाथ शिंदे के नेतृत्व वाली शिव...