વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદર માં સાયન્સ ડે ની ઉજવણી.,,બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ દિયોદર માં સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શાળા ના બાળકો દ્વારા વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા.જેમાં વાયુ વિભાગ,ઇલેક્ટ્રિક વિભાગ,શ્વસન વિભાગ,પ્રોજેક્ટ વિભાગ માં બાળકો વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.શાળા ના શિક્ષકો અને બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા બાળકો ને પોત્સાહીત કર્યા હતા .આ કાર્યક્રમમાં બાળકો ના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્રમ ની સાથોસાથ કિવ્ઝ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન ના વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. આ કાર્યક્રમ માં વિજેતા બાળકો ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેર તથા તાલુકાના રેશનસોપ ડીલરો દ્વારા મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું
વલભીપુર શહેર તથા તાલુકાના રેશનસોપ ડીલરો દ્વારા મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું
एमपी में शिक्षक की घनौनी करतूत, 5 वी कक्षा की बच्चियों को ट्युनिक उतरवाकर करवाया डांस
एमपी में शिक्षक की घनौनी करतूत, 5 वी कक्षा की बच्चियों को ट्युनिक उतरवाकर करवाया डांस
...
সোণাৰিত মদ্যপায়ী যুৱকৰ প্ৰহাৰত গুৰুতৰভাৱে আহত আৰক্ষী
সোণাৰিত মদ্যপায়ী যুৱকৰ হাতত প্ৰহৃত হ'ল আৰক্ষী। সোণাৰিৰ কাকতিবাৰীত সংঘটিত হ'ল এই ঘটনা। উদণ্ড...
Kalaigaon Commercial Association organises clean drive on Azadi Ka Amrit Mahotsav
Kalaigaon Commercial Association organises clean drive on Azadi Ka Amrit Mahotsav.
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal
શંકરસિંહ બાપુ હવે જો પાછા કોંગ્રેસમાં જોડાય તો શું બદલાય સમીકરણ - Prashant Dayal