જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર ખાતે આવેલ પ્રખ્યાત કોલેજ કે જે કોલેજમાંથી ઉચ્ચ કક્ષા અધિકારી અને પદાધિકારીઓ ત્યાર થયા છે ત્યારે શારદા ગ્રામ કોલેજ નું દેશ દુનિયામાં પણ આગવું નામ છે આ કોલેજ માં અભ્યાસ કરવો એ એક લ્હાવો છે ત્યારે માંગરોળ શહેર ની આ ખ્યાતમાન બી.આર.એસ.કોલેજ ખાતે દિક્ષાત મહોત્સવ અંતર્ગત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં TY અને MRS  ના વિદ્યાર્થીઓ નો અભ્યાસ પૂર્ણ થતાં અને તેઓ વિદાય લેતા હોય ત્યારે દિક્ષાત મહોત્સવ અંતર્ગત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ આઈ .જી.પુરોહિત સાહેબ,તેમજ નિયામક ભાવિનભાઈ ભટ્ટ તેમજ શિક્ષક ગણ સહિત વિધાર્થીઓ ના પ્રેરણા સ્તોત્ર બનવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો અને વાલીઓ બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા