જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર ખાતે આવેલ પ્રખ્યાત કોલેજ કે જે કોલેજમાંથી ઉચ્ચ કક્ષા અધિકારી અને પદાધિકારીઓ ત્યાર થયા છે ત્યારે શારદા ગ્રામ કોલેજ નું દેશ દુનિયામાં પણ આગવું નામ છે આ કોલેજ માં અભ્યાસ કરવો એ એક લ્હાવો છે ત્યારે માંગરોળ શહેર ની આ ખ્યાતમાન બી.આર.એસ.કોલેજ ખાતે દિક્ષાત મહોત્સવ અંતર્ગત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં TY અને MRS ના વિદ્યાર્થીઓ નો અભ્યાસ પૂર્ણ થતાં અને તેઓ વિદાય લેતા હોય ત્યારે દિક્ષાત મહોત્સવ અંતર્ગત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ આઈ .જી.પુરોહિત સાહેબ,તેમજ નિયામક ભાવિનભાઈ ભટ્ટ તેમજ શિક્ષક ગણ સહિત વિધાર્થીઓ ના પ્રેરણા સ્તોત્ર બનવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો અને વાલીઓ બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्यों सेंट की ख़ुशबू से सिर चकराता है और तबियत ख़राब होती है? | Allergy| Sehat ep 708
क्यों सेंट की ख़ुशबू से सिर चकराता है और तबियत ख़राब होती है? | Allergy| Sehat ep 708
लिवर डिजीज की तरफ इशारा करते हैं शरीर में नजर आने वाले ये संकेत, भूलकर भी न करें अनदेखा
लिवर हमारे शरीर का एक महत्वपूर्ण अंग है जो खून फिल्टर करने के साथ ही शरीर से टॉसिन्स को बाहर...
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે કણઝરીયા પરીવારના સુરાપુરા વાલાભાના દેવળ ખાતે 108 શતચંડી યજ્ઞ અને ધર્મસભા યોજાઈ
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે આવેલ કણઝરીયા પરીવારના સુરાપુરા વાલાભાના દેવળ ના સાનિધ્યમાં વાલાભા...