દિયોદર ખાતે ખેડૂતો એ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર.બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સમસ્ત ઉત્તર ગુજરાતના ખેડુતો વતી , ચૌઘરી અમરાભાઇ રેવાભાઇ ગામ.જસાલી દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલે બટાકાનુ ઉત્પાદન કરતા ખેડુતોના ખેતર માંથી બટાટા કાઢવાનું કામ ચાલુમાં છે ત્યારે બજારમાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડુતોને મોઘા બીયારણ અને વઘતા જતા રાસાયણીક ખાતર / દવાના ભાવોના કારણે ખેડુતોને પાયમાલ થઇ રહ્યા છે અને ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે ત્યારે એક બાજુ સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક ડબલ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડુતોને બટાકામાં પુરતો ભાવ ના મળતા રાતા પણીએ રડવાનો વારો આવ્યો છે જો સરકારશ્રી દ્વારા બટાકા ટેકાના ભાવે ત્વરીત ખરીદી કરવામાં આવે તો ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન માંથી બચીવી શકાય અને ખેડુતોએ બટાકાની ખેતી પાછળ કરેલ ખર્ચનુ વળતર મેળવી શકે અને જો ટેકાના ભાવે બટાકા ખરીદી કરવામાં ના આવે તો શ્રીસરકારમાંથી સર્વે કરાવી અને ખેડુતોને આર્થીક સહાય કરવામાં આવે તવી ગુજરાતના ખેડુતો એ માંગ કરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ તાલુકાના થરામાં ડૉ.બાબા સાહેબ આંબેડકરના ૬૬માં નિર્વાણ દિનની ઉજવણી કરાઈ...
કાંકરેજ તાલુકાના થરામાં ડૉ.બાબા સાહેબ આંબેડકરના ૬૬માં નિર્વાણ દિનની ઉજવણી કરાઈ...
पिकअप,मोटरसाइकिल में सीधी भिड़ंत,एक की मौत मामला पवई थाना के ग्राम उमरिया के पास का
बुधवार की दोपहर पवई अमानगंज मार्ग पर उमरिया के पास एक सड़क हादसे का मामला सामने आया है जिसमें एक...
કોડીનારના વેળવા ગામે હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓના કારણે મચ્છી ભરેલ ટોરસ ટ્રક પલટી ગયો
કોડીનાર પંથકના અડવી ગામથી વેળવા ગામ સુધી હાઈવેમાં સી.સી.રોડ બની ગયો છે. પરંતુ આ રોડ પણ રોડ પૂરો...
प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रयागराज में महाकुम्भ से पहले 5500 करोड़ की 167 परियोजनाओं का किया लोकार्पण*
प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को तीर्थराज प्रयागराज में 5500 करोड़ की 167...
ઈકબાલગઢ ગામે હનુમાન. જન્મો ઉત્સવની ભવ્ય શોભાયાત્રા
ઈકબાલગઢ ગામે હનુમાન. જન્મો ઉત્સવની ભવ્ય શોભાયાત્રા