દિયોદર ખાતે ખેડૂતો એ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર.બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સમસ્ત ઉત્તર ગુજરાતના ખેડુતો વતી , ચૌઘરી અમરાભાઇ રેવાભાઇ ગામ.જસાલી દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલે બટાકાનુ ઉત્પાદન કરતા ખેડુતોના ખેતર માંથી બટાટા કાઢવાનું કામ ચાલુમાં છે ત્યારે બજારમાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડુતોને મોઘા બીયારણ અને વઘતા જતા રાસાયણીક ખાતર / દવાના ભાવોના કારણે ખેડુતોને પાયમાલ થઇ રહ્યા છે અને ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે ત્યારે એક બાજુ સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક ડબલ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડુતોને બટાકામાં પુરતો ભાવ ના મળતા રાતા પણીએ રડવાનો વારો આવ્યો છે જો સરકારશ્રી દ્વારા બટાકા ટેકાના ભાવે ત્વરીત ખરીદી કરવામાં આવે તો ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન માંથી બચીવી શકાય અને ખેડુતોએ બટાકાની ખેતી પાછળ કરેલ ખર્ચનુ વળતર મેળવી શકે અને જો ટેકાના ભાવે બટાકા ખરીદી કરવામાં ના આવે તો શ્રીસરકારમાંથી સર્વે કરાવી અને ખેડુતોને આર્થીક સહાય કરવામાં આવે તવી ગુજરાતના ખેડુતો એ માંગ કરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાણવડ પંથકમાંથી જામગરી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.પોલીસ મંગળવારે દ્વારા ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ...
મહાકાલ સેના ગુજરાત દ્વારા જયદ્રથસિંહ પરમારને શુભેચ્છા સ્વરૂપે મહાકલ સેનાની પ્રતિમા અર્પણ કરાઇ.
128 - હાલોલ વિધાનસભા બેઠકના પંચમહાલ જીલ્લાના ક્ષત્રિય સમાજ ના ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારની...
গৌৰৱ গগৈৰ ফেন ক্লাৱৰ উদ্যোগত ড্ৰাগছমুক্ত অসম গঢ়াৰ বাবে মাৰাথন
নৱপ্ৰজন্ম যাতে ড্ৰাগছৰ কৱলত পৰি জীৱন ধ্বংস নহয় তাৰ বাবে এক বিশেষ প্ৰচেষ্টা সাংসদ গৌৰৱ গগৈৰ৷ গৌৰৱ...
તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલા સુનાવણી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
2002 ગુજરાતમાં થયેલા રમખાણ મામલે તિસ્તા સેતલવાડની ધપકડ અગાઉ કરાઈ છે, ત્યારે તિસ્તા સેતલવાડે હાલ...
संगमेश्वरातील चिमुकल्याने साकारला ‘’सिंधुदूर्ग किल्ला"
संगमेश्वर : दिवाळीच्या सणादरम्यान किल्ले बांधण्याची जुनी प्रथा आहे. दिवाळी म्हणजे उत्साह, चैतन्य,...