દિયોદર ખાતે ખેડૂતો એ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર.બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સમસ્ત ઉત્તર ગુજરાતના ખેડુતો વતી , ચૌઘરી અમરાભાઇ રેવાભાઇ ગામ.જસાલી દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલે બટાકાનુ ઉત્પાદન કરતા ખેડુતોના ખેતર માંથી બટાટા કાઢવાનું કામ ચાલુમાં છે ત્યારે બજારમાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડુતોને મોઘા બીયારણ અને વઘતા જતા રાસાયણીક ખાતર / દવાના ભાવોના કારણે ખેડુતોને પાયમાલ થઇ રહ્યા છે અને ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે ત્યારે એક બાજુ સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક ડબલ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડુતોને બટાકામાં પુરતો ભાવ ના મળતા રાતા પણીએ રડવાનો વારો આવ્યો છે જો સરકારશ્રી દ્વારા બટાકા ટેકાના ભાવે ત્વરીત ખરીદી કરવામાં આવે તો ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન માંથી બચીવી શકાય અને ખેડુતોએ બટાકાની ખેતી પાછળ કરેલ ખર્ચનુ વળતર મેળવી શકે અને જો ટેકાના ભાવે બટાકા ખરીદી કરવામાં ના આવે તો શ્રીસરકારમાંથી સર્વે કરાવી અને ખેડુતોને આર્થીક સહાય કરવામાં આવે તવી ગુજરાતના ખેડુતો એ માંગ કરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હર ઘર તિરંગા યાત્રાનો આવતી કાલે સુરત ખાતેથી મુખ્યમંત્રી શુભારંભ કરાવશે, 8 મનપામાં થશે કાર્યક્રમ
હર ઘર તિરંગા યાત્રાનો આવતી કાલે સુરત ખાતેથી મુખ્યમંત્રી શુભારંભ કરાવશે. તિરંગા અભિયાનને લઈને...
વિરપુર ખાતે ઍજ્યુકેશનલ ઈનોવેશન 2023ફેસ્ટિવલ યોજાયો. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
વિરપુર ખાતે ઍજ્યુકેશનલ ઈનોવેશન 2023ફેસ્ટિવલ યોજાયો. જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
Maharashtra: कांग्रेस को बड़ा झटका, दिग्गज नेता बालासाहेब थोराट का इस्तीफा
इस साल 9 राज्यों में होने जा रहे विधानसभा चुनाव से पहले कांग्रेस को बड़ा झटका लगा है. महाराष्ट्र...
પેટલાદ વાલ્મિકી શાળા દ્વારા પ્રવાસ.
પેટલાદની વાલ્મિકી શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અને બાળકોને મોઢેરા...
Lord Ram our country's identity, not just in stone or wood: Rajnath Singh
Lord Ram is India's identity and not merely an embodiment in stone or wood, defence...