દિયોદર ખાતે ખેડૂતો એ નાયબ કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર.બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સમસ્ત ઉત્તર ગુજરાતના ખેડુતો વતી , ચૌઘરી અમરાભાઇ રેવાભાઇ ગામ.જસાલી દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલે બટાકાનુ ઉત્પાદન કરતા ખેડુતોના ખેતર માંથી બટાટા કાઢવાનું કામ ચાલુમાં છે ત્યારે બજારમાં બટાકાના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડુતોને મોઘા બીયારણ અને વઘતા જતા રાસાયણીક ખાતર / દવાના ભાવોના કારણે ખેડુતોને પાયમાલ થઇ રહ્યા છે અને ખેડૂત આત્મહત્યા કરવા મજબુર બની રહ્યા છે ત્યારે એક બાજુ સરકારશ્રી દ્વારા ખેડુતોની આવક ડબલ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડુતોને બટાકામાં પુરતો ભાવ ના મળતા રાતા પણીએ રડવાનો વારો આવ્યો છે જો સરકારશ્રી દ્વારા બટાકા ટેકાના ભાવે ત્વરીત ખરીદી કરવામાં આવે તો ખેડુતોને મોટા પ્રમાણમાં નુકશાન માંથી બચીવી શકાય અને ખેડુતોએ બટાકાની ખેતી પાછળ કરેલ ખર્ચનુ વળતર મેળવી શકે અને જો ટેકાના ભાવે બટાકા ખરીદી કરવામાં ના આવે તો શ્રીસરકારમાંથી સર્વે કરાવી અને ખેડુતોને આર્થીક સહાય કરવામાં આવે તવી ગુજરાતના ખેડુતો એ માંગ કરી છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজাদী কা অমৃত মহোৎসৱ: নগালেণ্ডত ভাৰত মাতৃৰ জয়গান
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে নাগালেণ্ডত আজি শতাধিক অৰ্টৰে সজাগতা ৰেলি অনুষ্ঠিত...
শিৱসাগৰত সদৌ অসম প্ৰাইজমাণি পদ্মশ্ৰী দিপালী বৰঠাকুৰ আৰু সৰস্বতী ড০ নিৰ্মল প্ৰভা বৰদলৈৰ গীতৰ প্ৰতিযোগিতা সম্পন্ন
শিৱসাগৰঃ--শিৱসাগৰৰ অন্যতম সামাজিক-সাংস্কৃতিক অনুষ্ঠান “সমন্বয় সাংস্কৃতিক গোষ্ঠী”ৰ...
ધરપકડ:સંતરામપુર નગરમાંથી ઘરફોડ ચોરીના 3 આરોપી ઝડપાયા
ધરપકડ:સંતરામપુર નગરમાંથી ઘરફોડ ચોરીના 3 આરોપી ઝડપાયા
Nails Biting Habits: लोग नाख़ून क्यों चबाते हैं, इस आदत से कैसे बचा जा सकता है? (BBC Hindi)
Nails Biting Habits: लोग नाख़ून क्यों चबाते हैं, इस आदत से कैसे बचा जा सकता है? (BBC Hindi)
মৰিগাঁৱত স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষে প্ৰভাত ফেৰী
অমৃত মহোৎসৱ উপলক্ষে বৃহস্পতিবাৰে মৰিগাঁও জিলা প্ৰশাসনে জিলা শিক্ষা বিভাগৰ সহযোগত অনুষ্ঠিত কৰে...