જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકા ના બાલાગામ ઘેડ ગામના એક પરિવાર નો આયતાબ નામનો 5 વર્ષ નો બાળક પરિવાર તેમના મામા ના ઘરે ખીરસરા ઘેડ ગામે ગયેલો હોય ત્યાં રમતા રમતા બાળક ઝેરી દવા પી ગયેલ ત્યારે ઘરના સભ્યો એ તાત્કાલિક કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ કુદરત ને કૈક અલગ જ મંજુર હોય જ્યારે કેશોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા બાળકને મૃત્ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ ફૂલ જેવા 5 વર્ષ ના બાળક ના મૃત્યુ ને લઈ ને પરિવાર પણ જાણે કે આભ ફાટી પડ્યું હતું અને પોતાના વહાલ સોયા ના ગુમવવાને કારણે પરિવાર માં ઘેરો શોક છવાયો હતો.જ્યારે આયતાબ મલેક ઉંમર વર્ષ 5 ના મૃત્યુ ના સમાચાર વાયુવેગે ફેલાતા સ્નેહીજનો અને જ્ઞાતિજનોના આગેવાનો અને સામાજિક કાર્યકરો કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા .જ્યારે કેશોદ પોલિસ દ્વારા આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન યાત્રા દાહોદ પહોંચી @Live24 NewsGujarat
દાહોદ કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન યાત્રા દાહોદ પહોંચી @Live24 NewsGujarat
सांगोद नगर में सर्व हिंदू समाज द्वारा विरोध प्रदर्शन कर राहुल गांधी का पुतला फूंका
कोटा. सांगोद नगर में सर्व हिंदू समाज द्वारा चेतन्य हनुमान मंदिर से गायत्री चौराहे से गांधी चौराहे...
Bihar के Jehanabad के सिद्धनाथ मंदिर में मची भगदड़, 7 लोगों की मौत, सोमवारी पर जमा थी भीड़
Bihar के Jehanabad के सिद्धनाथ मंदिर में मची भगदड़, 7 लोगों की मौत, सोमवारी पर जमा थी भीड़
પાટણની શાન રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લેતા શિક્ષણ રાજ્યમંત્રી | SatyaNirbhay News Channel
પાટણની શાન રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લેતા શિક્ષણ રાજ્યમંત્રી | SatyaNirbhay News Channel
लॉरेंस बिश्नोई के नाम पर 50 लाख की मांगी रंगदारी, जान से मारने की धमकी दी
भरतपुर के विवेक शर्मा से लॉरेंस बिश्नोई के नाम पर कॉल कर 50 लाख रुपए की रंगदारी मांगी...