મનકીબાત 

પાટણ જિલ્લા ચાણસ્મા શહેર અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી કલ્પેશ ડોડીયા, તા.28/8/2022 રવિવાર ના રોજ 11 વાગે મન કી બાત કાર્યક્રમ વોર્ડ 4 મીરાંબહેન ના નિવાસસ્થાને રાખ્યો હતો જેમા ઉપસ્થિતિ જીલ્લામાંથી અતિથિ કલ્પેશ ડોડીયા જીલ્લા મોરચા મહામંત્રી, તથા કારોબારી સભ્ય સુરેશભાઈ ભગત, રમણલાલ પટેલ,સંયોજક રણછોડભાઈ , કોર્પોરેટર પાર્વતીબેન,મહિલા મોરચાના મહામંત્રી ચંદ્રિકાબેન વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા ,કાર્યક્રમ પછી બધા સાથે મળી ટિફિન બેઠક કરી સાથે જમ્યા,.