બનાસકાંઠા જીલ્લા પોલીસ ,,દીયોદર ડીવીઝન ,,, અપહરણ / ગુમ થવાના બનાવો બનતા અટકાવવા અંગે જાગૃત રહેવા બાબત . જીલ્લાના નાગરીકોને જણાવવામાં આવે છે કે , તાજેતરમાં અપહરણ તથા ગુમ થવાના બનાવો વધુ બનવા પામેલ છે જે બનાવો બનતા અટકાવવા અંગે નીચે જણાવેલ મુદાઓ બાબતે જાગૃત રહેવા વિનંતી છે . > આપના બાળકો સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો સ્કૂલ કે કોલેજમાં જઇ શિક્ષકો સાથે આપના બાળકની પ્રવૃતિ , વ્યવહાર તથા મિત્ર સર્કલ બાબતે પરામર્શ કરી વિગતો જાણવી > આપના બાળકોના મિત્ર સર્કલ બાબતે તપાસ કરી તેમના મોબાઇલ નંબરો તથા તે કયા કયાના છે તેની વિગત વાલીશ્રીઓએ રાખવી . > આપના બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય તો તેમના મોબાઇલ લઇ શું ઉપયોગ કરે છે ? તે સતત કોના સંપર્કમાં છે ? તથા તેના મોબાઇલમાં કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તેના વિશે માહિતગાર થવું . > આપના બાળકમાં છેલ્લા કેટલાક સમયથી તેના વર્તન વ્યવહારમાં કોઇ પરિવર્તન આવેલ છે કે કેમ ? તે બાબતે ધ્યાન રાખવું જો કોઇ આવું પરિવર્તન જણાય તો કેવા કારણોસર આવેલ છે તેની ઉડાણપુર્વક તપાસ કરવી > આપનું બાળક જો અભ્યાસ કરતું હોય અને માનસિક તણાવમાં રહેતું હોય તો સ્કુલ કે કોલેજમાં શિક્ષકો સાથે વાતચીત કરી કારણો જાણવા અને માનસિક તણાવમુક્ત રહે તે રીતે વાતાવરણ ઉભુ કરવું . > આપનું બાળક તેમના પ્રશ્નો તમારી સમક્ષ ખુલીને રજુ કરે તેવું ઘરનું વાતાવરણ ઉભું કરવું . - 02742-252600 9978408264 .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गांधी को आवंटित हुआ बंगला, रवि किशन बोले- ये पीएम मोदी का बड़प्पन, कांग्रेस ने किया पलटवार
दिल्ली, कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी की सांसदी वापस मिलने के बाद मंगलवार...
“I’m Gonna Tell God Everything.” Sanjay Dutt and Jay Patel wants to promote a message of peace and non-violence
Gujarat-born American Businessman Jay Patel, who is also an actor cum and a producer was raised...
Charity match for flood relief
Charity match for flood relief at Dimakuchi stadium UDALGURI BTR
किसान सम्मान निधि की राशि बढ़ाकर 12 हजार रुपए तक कर सकती है सरकार,
मोदी सरकार 3.0 के पहले आम बजट से सभी वर्ग के लोगों को खासी उम्मीदें हैं। निम्न और मध्यवर्ग को...
Titanic Submarine Missing Latest News: खुल गया राज, अरबपतियों की मौत की वजह आई सामने | Breaking News
Titanic Submarine Missing Latest News: खुल गया राज, अरबपतियों की मौत की वजह आई सामने | Breaking News