બનાસકાંઠા જીલ્લા પોલીસ ,,દીયોદર ડીવીઝન ,,, અપહરણ / ગુમ થવાના બનાવો બનતા અટકાવવા અંગે જાગૃત રહેવા બાબત . જીલ્લાના નાગરીકોને જણાવવામાં આવે છે કે , તાજેતરમાં અપહરણ તથા ગુમ થવાના બનાવો વધુ બનવા પામેલ છે જે બનાવો બનતા અટકાવવા અંગે નીચે જણાવેલ મુદાઓ બાબતે જાગૃત રહેવા વિનંતી છે . > આપના બાળકો સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો સ્કૂલ કે કોલેજમાં જઇ શિક્ષકો સાથે આપના બાળકની પ્રવૃતિ , વ્યવહાર તથા મિત્ર સર્કલ બાબતે પરામર્શ કરી વિગતો જાણવી > આપના બાળકોના મિત્ર સર્કલ બાબતે તપાસ કરી તેમના મોબાઇલ નંબરો તથા તે કયા કયાના છે તેની વિગત વાલીશ્રીઓએ રાખવી . > આપના બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય તો તેમના મોબાઇલ લઇ શું ઉપયોગ કરે છે ? તે સતત કોના સંપર્કમાં છે ? તથા તેના મોબાઇલમાં કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તેના વિશે માહિતગાર થવું . > આપના બાળકમાં છેલ્લા કેટલાક સમયથી તેના વર્તન વ્યવહારમાં કોઇ પરિવર્તન આવેલ છે કે કેમ ? તે બાબતે ધ્યાન રાખવું જો કોઇ આવું પરિવર્તન જણાય તો કેવા કારણોસર આવેલ છે તેની ઉડાણપુર્વક તપાસ કરવી > આપનું બાળક જો અભ્યાસ કરતું હોય અને માનસિક તણાવમાં રહેતું હોય તો સ્કુલ કે કોલેજમાં શિક્ષકો સાથે વાતચીત કરી કારણો જાણવા અને માનસિક તણાવમુક્ત રહે તે રીતે વાતાવરણ ઉભુ કરવું . > આપનું બાળક તેમના પ્રશ્નો તમારી સમક્ષ ખુલીને રજુ કરે તેવું ઘરનું વાતાવરણ ઉભું કરવું . - 02742-252600 9978408264 .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  बहिणीला जेवणाचा डब्बा सांगून भावाने धावत्या रेल्वेखाली झोकून केली आत्महत्या. 
 
                      बहिणीला जेवणाचा डब्बा सांगून भावाने धावत्या रेल्वेखाली स्वतः झोकून केली आत्महत्या.
जळगाव :...
                  
   वंचित बहुजन आघाडी,घाटंजी येथे “डफडे वाजवा सरकार जागवा आंदोलन  
 
                      यवतमाळ जिल्ह्यात सततचा पाऊस व अतिवृष्टी मुळे शेतकऱ्यांच्या हातातोंडाशी आलेले पिक पावसाने हिरावून...
                  
   গৰ্ভৱতী পত্নীক হত্যা কৰি থানাত আত্মসমৰ্পণ স্বামীৰ 
 
                      দৰঙৰ খাৰুপেটিয়াৰ মোৱামাৰী গাঁৱত লোমহৰ্ষক হত্যাকাণ্ড৷
 নিশা শোৱাপাটীত...
                  
   SABARKANTHA : અન્નક્ષેત્ર આશ્રમ ખાતે કયા કાર્યક્રમનું આયોજન ? 
 
                      #buletinindia #gujarat 
                  
   
  
  
  
  
   
  