બનાસકાંઠા જીલ્લા પોલીસ ,,દીયોદર ડીવીઝન ,,, અપહરણ / ગુમ થવાના બનાવો બનતા અટકાવવા અંગે જાગૃત રહેવા બાબત . જીલ્લાના નાગરીકોને જણાવવામાં આવે છે કે , તાજેતરમાં અપહરણ તથા ગુમ થવાના બનાવો વધુ બનવા પામેલ છે જે બનાવો બનતા અટકાવવા અંગે નીચે જણાવેલ મુદાઓ બાબતે જાગૃત રહેવા વિનંતી છે . > આપના બાળકો સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો સ્કૂલ કે કોલેજમાં જઇ શિક્ષકો સાથે આપના બાળકની પ્રવૃતિ , વ્યવહાર તથા મિત્ર સર્કલ બાબતે પરામર્શ કરી વિગતો જાણવી > આપના બાળકોના મિત્ર સર્કલ બાબતે તપાસ કરી તેમના મોબાઇલ નંબરો તથા તે કયા કયાના છે તેની વિગત વાલીશ્રીઓએ રાખવી . > આપના બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય તો તેમના મોબાઇલ લઇ શું ઉપયોગ કરે છે ? તે સતત કોના સંપર્કમાં છે ? તથા તેના મોબાઇલમાં કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તેના વિશે માહિતગાર થવું . > આપના બાળકમાં છેલ્લા કેટલાક સમયથી તેના વર્તન વ્યવહારમાં કોઇ પરિવર્તન આવેલ છે કે કેમ ? તે બાબતે ધ્યાન રાખવું જો કોઇ આવું પરિવર્તન જણાય તો કેવા કારણોસર આવેલ છે તેની ઉડાણપુર્વક તપાસ કરવી > આપનું બાળક જો અભ્યાસ કરતું હોય અને માનસિક તણાવમાં રહેતું હોય તો સ્કુલ કે કોલેજમાં શિક્ષકો સાથે વાતચીત કરી કારણો જાણવા અને માનસિક તણાવમુક્ત રહે તે રીતે વાતાવરણ ઉભુ કરવું . > આપનું બાળક તેમના પ્રશ્નો તમારી સમક્ષ ખુલીને રજુ કરે તેવું ઘરનું વાતાવરણ ઉભું કરવું . - 02742-252600 9978408264 .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગ્રામ્ય પંથકમાં ST અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ABVP દ્વારા ડેપો મેનેજર ને રજૂઆત
ગ્રામ્ય પંથકમાં ST અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ABVP દ્વારા ડેપો મેનેજર ને રજૂઆત
4 जुलाई को 'मुख्यमंत्री सीखो-कमाओ योजना' होगी लॉन्च, सीएम शिवराज ने की घोषणा!!
4 जुलाई को 'मुख्यमंत्री सीखो-कमाओ योजना' होगी लॉन्च, सीएम शिवराज ने की घोषणा!!
ડીસા બગીચા સર્કલ ટ્રાફીક જામ સર્જાતાં વાહનોની લાંબી કતારો લાગી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવાની માંગ
ડીસા બગીચા સર્કલ ટ્રાફીક જામ સર્જાતાં વાહનોની લાંબી કતારો લાગી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવાની માંગ
કાલોલ માં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજી પ્રભુ ના ૫૦૯ મા પ્રાગટય દિવસ ની ભવ્ય ઊજવણી
વિઠ્ઠલનાથજી (શ્રી ગુસાઈજી), જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના બીજા પુત્ર, વિક્રમ સંવત 1572 માં પોષ...
શંકરસિંહે ભાજપની આબરૂ નીલામ કરી, ભાજપનું મોવડી મંડળ ઘૂંટણીયે પડ્યું
શંકરસિંહે ભાજપની આબરૂ નીલામ કરી, ભાજપનું મહુડી મંડળ ઘૂંટણીયે પડ્યું - Prashant Dayal