બનાસકાંઠા જીલ્લા પોલીસ ,,દીયોદર ડીવીઝન ,,, અપહરણ / ગુમ થવાના બનાવો બનતા અટકાવવા અંગે જાગૃત રહેવા બાબત . જીલ્લાના નાગરીકોને જણાવવામાં આવે છે કે , તાજેતરમાં અપહરણ તથા ગુમ થવાના બનાવો વધુ બનવા પામેલ છે જે બનાવો બનતા અટકાવવા અંગે નીચે જણાવેલ મુદાઓ બાબતે જાગૃત રહેવા વિનંતી છે . > આપના બાળકો સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો સ્કૂલ કે કોલેજમાં જઇ શિક્ષકો સાથે આપના બાળકની પ્રવૃતિ , વ્યવહાર તથા મિત્ર સર્કલ બાબતે પરામર્શ કરી વિગતો જાણવી > આપના બાળકોના મિત્ર સર્કલ બાબતે તપાસ કરી તેમના મોબાઇલ નંબરો તથા તે કયા કયાના છે તેની વિગત વાલીશ્રીઓએ રાખવી . > આપના બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય તો તેમના મોબાઇલ લઇ શું ઉપયોગ કરે છે ? તે સતત કોના સંપર્કમાં છે ? તથા તેના મોબાઇલમાં કઇ કઇ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તેના વિશે માહિતગાર થવું . > આપના બાળકમાં છેલ્લા કેટલાક સમયથી તેના વર્તન વ્યવહારમાં કોઇ પરિવર્તન આવેલ છે કે કેમ ? તે બાબતે ધ્યાન રાખવું જો કોઇ આવું પરિવર્તન જણાય તો કેવા કારણોસર આવેલ છે તેની ઉડાણપુર્વક તપાસ કરવી > આપનું બાળક જો અભ્યાસ કરતું હોય અને માનસિક તણાવમાં રહેતું હોય તો સ્કુલ કે કોલેજમાં શિક્ષકો સાથે વાતચીત કરી કારણો જાણવા અને માનસિક તણાવમુક્ત રહે તે રીતે વાતાવરણ ઉભુ કરવું . > આપનું બાળક તેમના પ્રશ્નો તમારી સમક્ષ ખુલીને રજુ કરે તેવું ઘરનું વાતાવરણ ઉભું કરવું . - 02742-252600 9978408264 .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Assam News LIVE | Durga Puja 2022 | Maha Navami | Assamese News Updates | News18 Assam Northeast
Assam News LIVE | Durga Puja 2022 | Maha Navami | Assamese News Updates | News18 Assam Northeast
ઓવર બ્રીજ પર અમદાવાદ ના લોકો ઉમટી પડયા
નવું નજરાણું ઉભરાયું!:ફૂટ ઓવરબ્રિજ પર અમદાવાદીઓ ઉમટ્યા, પહેલા દિવસે 15 હજારથી વધુ લોકોએ લટાર...
ખાખસર ગામે મુળા બાપાના ઠાકરના જ્યોત દર્શન
તારાપુર તાલુકાના ખાખસર ગામે આવેલ મુળા બાપાના ઠાકર દુવારા ખાતે આજે વૈશાખ સુદ બીજના રોજ ઠાકરબાપાના...
મોબાઈલ ચોરીના ગુનામા અમરેલી ના અજય દેલવાડીયા અને સુરેશ વાઘેલા એમ બે ઈસમોને ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લાઠી પોલીસ ટીમ
લાઠી પો.સ્ટે.મા ઈ-એફ.આઈ.આર. દ્વારા દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનામા બે ઈસમોને ચોરીના મોબાઈલ ફોન...
બાબરા ખાતે પ્રદેશ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રામાં જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ.....
બાબરા ખાતે પ્રદેશ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રામાં જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ.....