ગુજરાત સરકાર દ્વારા કેટલાય સમય થી જરૂરિયાતમંદ લોકોને સરકારી સસ્તા અનાજની દુકાને થી મફત અનાજ નું વિતરણ કરી રહી છે પરંતુ રેશનિંગ અનાજનો વેપાર કરનાર કેટલાક માફિયાઓ સરકારી ઉંદરોની મીલીભગતની આડમાં સરકારી અનાજના જથ્થો બુચ મારી રહ્યા છે

       થરાદ તાલુકાના રાહ ના અનાજ દલાલ અને થરાદ ગંજમાં ઓફિસ ધરાવતા અનાજ માફિયા દ્વારા થરાદ તાલુકામાં આવતા સરકારી સસ્તા અનાજ નો સરકારી બાબુઓની મિલી ભગતથી સરકારી અનાજનો કાળો બજાર કરવા કરવામાં આવી રહ્યો છે રાહ ના અનાજ દલાલ ની ઉપર સુધી લાગવગ હોવાથી તે કોઈ જાત ના ભય વગર આ અનાજ નો કાળો બજાર કરવામાં કરી રહ્યો છે

     હવે જોવાનું છે સરકારી તંત્ર દ્વારા આ રાહના અનાજ દલાલ ઉપર કોઈ કાર્યવાહી કરવમાં આવે છે કે નહીં કે પછી સરકારી બાબુઓની પણ આ કોભાંડ માં મીલીભગત છે તે હવે જોવાનું રહેશે