વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દીપ મલ્ટિપ્લેક્સની સામે આવેલ શ્રીનગરમાં રહેતા અને આજવા ચોકડી પર આવેલ સ્ટાર ટેમ્પો સર્વિસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા દિનેશભાઈ નીંબાભાઇ સૂર્યવંશી ઉં. વર્ષ 39 શુક્રવારના રોજ સવારના સુમારે હાલોલ તાલુકાના ટીંબી પાટીયા ત્રણ રસ્તા ખાતેથી પોતાની પેશન પ્રો. મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન ટીંબી પાટીયા ત્રણ રસ્તા ખાતે વળાંકમાં કોઈ કારણોસર તેઓની મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ધડાકા ભેર મોટરસાયકલ સહિત દિનેશભાઈ રોડની સાઈડમાં બનાવેલી લોખંડની રેલીંગ સાથે જઈને ભટકાતા તેઓના માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામતા ઘટના સ્થળે તેઓનું કરુણ મોત નિપજ્યું હતું જેમાં અકસ્માતનો બનાવ જોઈ આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને જાણ કરી હતી જેમાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી દિનેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી બનાવ અંગે દિનેશભાઈના પરિવારજનોને વડોદરા ખાતે જાણ કરતા દિનેશભાઈના પરિવારજનો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે બનાવ અંગે દિનેશભાઈના કાકાના છોકરા ગણેશભાઈ સંજયભાઈ સૂર્યવંશીએ હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संसद सत्र- निशिकांत बोले-विपक्ष सरकार गिराने की कोशिश कर रहा:राहुल से पूछा- क्या आप खालिस्तान समर्थकों और कश्मीर तोड़ने वालों से नहीं मिले
संसद के शीतकालीन सत्र का गुरुवार को 8वां दिन था। इस दौरान भाजपा सांसद निशिकांत दुबे और कांग्रेस...
ડીસાના રાજપુર નજીક બનાસ નદીમાં ડૂબતા યુવકનું મોત
બનાસકાંઠામાં ડીસાના રાજપુર પાસે બનાસ નદીમાં ડૂબી જવાથી એક મજૂરનું મોત થયું હોવાની ઘટના સામે આવી...
কাকতিবাৰী আৰক্ষী থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া শৰৎ শইকীয়াক নিলম্বন।
কাকতিবাৰী আৰক্ষী থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া শৰৎ শইকীয়াক নিলম্বন।চৰাইদেউ জিলাৰ কাকতিবাৰী আৰক্ষী...
20 सेकेंड में 22 साल के किसान के हो गए टुकड़े-टुकड़े, इस वजह से हुई दर्दनाक मौत
चूरू: 20 सेकेंड में 22 साल के किसान के हो गए टुकड़े-टुकड़े, इस वजह से हुई दर्दनाक मौत
...
Asaduddin Owaisi ने PM Modi को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Owaisi | PM Modi | Aaj Tak
Asaduddin Owaisi ने PM Modi को लेकर कह दी बड़ी बात, सुनिए पूरा बयान | Owaisi | PM Modi | Aaj Tak