આજે બીજા દિવસે પણ ધાનેરા તાલુકા ની છીંડીવાડી પ્રાથમિક શાળા ને તાળા

દિયોદર ખાતે થી બદલી કરેલા શિક્ષક ને અન્ય જગ્યા એ બદલી કરવા નો હુકમ જાહેર કરે શિક્ષણ વિભાગ

હુકમ જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી શાળા એ બાળકો ને ના મોકલવા માટે વાલીઓ તૈયાર

બે દિવસ થી બાળકો નું શિક્ષણ બગડી રહ્યું છે

જિલ્લા શિક્ષણ વિભાગ ની ઘોર બેદરકારી