ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Exclusive interview with Sandeep Modi - The Director of "The Night Manager" Web series | Anil Kapoor
Exclusive interview with Sandeep Modi - The Director of "The Night Manager" Web series | Anil Kapoor
#viralvideo મોડાસા રૂરલ PSI ચેતનસિંહ એફ.રાઠોડનું કિસાનો સાથે ગેરવર્તુણક વર્તનથી ખેડૂતોમાં નારાજગી
#viralvideo મોડાસા રૂરલ PSI ચેતનસિંહ એફ.રાઠોડનું કિસાનો સાથે ગેરવર્તુણક વર્તનથી ખેડૂતોમાં નારાજગી
રાજનીતિક ન્યૂઝ : લઠ્ઠકાંડ ઉપર વિપક્ષ નેતાઓની પ્રતિક્રિયા સાંભળો, #social_media_sandesh ઉપર,
અમિત ચાવડા, શંકરસિંહ બાપુ, ગોપાલ ઇટલીયા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર છેઃ ગુજરાતમાં...
પ્રધાનમંત્રી સુરક્ષા જીવન વીમા યોજના લાભાર્થી ઓ સાથે ઠગાઇ કરતી કાંકરેજ બનાસકાંઠા ટોળકી સક્રિય
પ્રધાનમંત્રી સુરક્ષા જીવન વીમા યોજના લાભાર્થી ઓ સાથે ઠગાઇ કરતી કાંકરેજ બનાસકાંઠા ટોળકી સક્રિય