ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Environment Day 2024 पर खरीदें ये कम कीमत वाली Electric Cars, मिलेगी बेहतर रेंज और फीचर्स
दुनियाभर में आज 5 June को World Environment Day मनाया जाता है। विश्व पर्यावरण दिवस के मौके...
এই ৩টা কাৰণৰ বাবে শিশুৰো হ’ব পাৰে হাৰ্ট এটেক…
হাৰ্ট এটেক এতিয়া কেৱল বয়োজ্যেষ্ঠসকলৰ মাজতে সীমাবদ্ধ হৈ থকা নাই। এতিয়া শিশুৰ ক্ষেত্ৰতো...
ब्रम्ह भोज तेरही में पहुंचे पूर्व कैबिनेट मंत्री दारा सिंह चौहान ने दी श्रध्दांजलि।
जनपद आजमगढ़ में,ब्रम्ह भोंज तेरही में पहुंचे पूर्व कैबिनेट मंत्री दारा सिंह चौहान ने दी...
સુલતાનપુર ગામે વિરા ગ્રુપ તેમજ કન્યાશાળા દ્વારા ચકલી દિવસ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી
સુલતાનપુર ગામે વિરા ગ્રુપ તેમજ કન્યાશાળા દ્વારા ચકલી દિવસ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી