ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા 
 
                      પાલીતાણા ગરાજીયા ગામેથી 6 જુગારીઓ ઝડપાયા
                  
   વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત, મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે સેન્સની પ્રક્રિયા શરૂ 
 
                      વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત, મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે સેન્સની પ્રક્રિયા શરૂ : Video
                  
   बिना मेहतन आसानी से कम करना है High Uric Acid, तो बस इन फूड्स को करें डाइट में शामिल 
 
                      शरीर में प्यूरिन के मेटाबोलिज्म के बाद जो वेस्ट प्रोडक्ट बनता है, उसे यूरिक एसिड कहते हैं। जब...
                  
   Diwali 2024: कुम्हारों का दिवाली के बिज़नेस में उतार-चढ़ाव, मिट्टी के दीये बनाना में कई चुनौतियां 
 
                      Diwali 2024: कुम्हारों का दिवाली के बिज़नेस में उतार-चढ़ाव, मिट्टी के दीये बनाना में कई चुनौतियां
                  
   
  
  
   
  
   
   
  