ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દયાવાન ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું આયોજન
#buletinindia #gujarat #surendranagar
দৰঙৰ বিভিন্ন প্ৰান্তৰত কৃষক সকলক সজাগ কৰিবলৈ সজাগতা অনুষ্ঠান আয়োজন কৰে।
দৰং জিলা কৃষি বিভাগৰ উদ্যোগত দৰংৰ বিভিন্ন প্ৰান্তৰত কৃষক সকলক সজাগ কৰিবলৈ সজাগতা অনুষ্ঠান আয়োজন...
কৰম পুজাত মজুৰিসহ বন্ধ দিয়াৰ বাবে বামুনবাৰীত সামুহিক ঝুমুৰ নৃত্য প্ৰদৰ্শনেৰে মুখ্যমন্ত্ৰীক ধন্যবাদ জ্ঞাপন দল সংগঠনৰ।
সোমবাৰে দিনৰ ৫বজালৈকে অনুষ্ঠিত এই অনুষ্ঠানত অসম চাহ মজদুৰ সংঘৰ সমুহ।চাহ।বাগিচাৰ প্ৰাথমিক গোটৰ...
Loksabha Election:सपा नेता Awadhesh Prasad ने Akhilesh Yadav पर दिया बड़ा बयान | SP | BJP | Aaj Tak
Loksabha Election:सपा नेता Awadhesh Prasad ने Akhilesh Yadav पर दिया बड़ा बयान | SP | BJP | Aaj Tak