ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वारसत के मामलों पर दिए कड़े निर्देश मुख्यमंत्री योगी आदित्यनाथ
वरासत के मामलों पर दिए कड़े निर्देश मुख्यमंत्री योगी आदित्यनाथ।
उत्तर प्रदेश मुख्यमंत्री योगी...
বাৰ্মিংহামত আৰম্ভ হোৱা কমনৱেলথ গেমছ ২০২২ত অসমৰ ৭ সন্তানৰ অংশগ্ৰহণ
আজিৰ পৰা ইংলেণ্ডৰ বাৰ্মিংহামত আৰম্ভ কমনৱেলথ গেমছ ২০২২।বিশ্বৰ দ্বিতীয় সৰ্ববৃহৎ এথলীটৰ ইভেন্ট...
इन यूजर्स की हुई मौज! 35 हजार रुपये से कम में मिल रहा iPhone 14; फटाफट चेक करें कहां क्या मिल रही डील
iPhone 15 खरीदने का बजट नहीं बन पा रहा है तो आईफोन 14 को खरीदने के बारे में सोचा जा सकता है। यह...
કેરાળા ગામે કપાસના ખેતરમાં ગાંજાના છોડ નું વાવેતર કરનાર આરોપી ને LCB એ ઝડપી લીધો
જાફરાબાદ પો.સ્ટે.ના કેરાળા ગામમાં પોતાના ભોગવટાવાળા ખેતરમાં કપાસની સાથે ગેરકાયદેસર રીતે ગાંજાના...
UDH मंत्री खर्रा ने ‘पावर’ आदेश छह माह बाद फिर किया जारी, टेंडर से लेकर ट्रांसफर के अधिकार रखे अपने पास
नगरीय विकास मंत्री झाबर सिंह खर्रा ने आवासन मंडल समेत प्रदेश के नगरीय निकाय, नगर विकास न्यास,...