ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गर्मी के कारण महिला को आए चक्कर मोटरसाइकिल से गिरी पहुंची कोटा एमबीएस अस्पताल में
गर्मी के कारण महिला को आए चक्कर मोटरसाइकिल से गिरी पहुंची कोटा एमबीएस अस्पताल में
...
ખેડા જિલ્લા આદમી પાર્ટી ની જન સંવાદ સભા કઠલાલ ના બગડોલ ખાતે યોજાઇ.
કઠલાલ તાલુકા ના બગડોલ ગામ ખાતે પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા ના જન્મદિવસે જન સંવાદ સભા યોજવામાં...
ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ ভাৰপ্ৰাপ্ত পঞ্জীয়ক হিচাপে ড০ পৰমানন্দ সোনোৱালক নিযুক্তি
ডিব্ৰুগড়ঃ উজনি অসমৰ উচ্চ শিক্ষাৰ প্ৰাণকেন্দ্ৰ ডিব্ৰুগড় বিশ্ববিদ্যালয়ৰ পঞ্জীয়ক হিচাপে নিযুক্তি লাভ...
Rahul Gandhi Amethi पहुंचने से पहले प्रतापगढ़ में किस बात पर आग-बबूला हो गए? PM Modi
Rahul Gandhi Amethi पहुंचने से पहले प्रतापगढ़ में किस बात पर आग-बबूला हो गए? PM Modi
17 अक्टूबर अंतरराष्ट्रीय गरीबी उन्मूलन दिवस मनाने का औचित्य व समाधान के प्रयास
संपूर्ण संसार में 17 अक्टूबर को अंतरराष्ट्रीय गरीबी उन्मूलन दिवस के रूप में मनाया जाता है...