ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel Hamas War : Gaza में इतना दुख-दर्द है कि शांति की बातें अफ़वाह जैसी लगती हैं... (BBC Hindi)
Israel Hamas War : Gaza में इतना दुख-दर्द है कि शांति की बातें अफ़वाह जैसी लगती हैं... (BBC Hindi)
Android 14: Pixel 8 के साथ ही रिलीज हो रहा है लेटेस्ट सॉफ्टवेयर अपडेट, Google ने दी नई जानकारी
Android 14 Latest Update गूगल ने अपने नेक्स्ट जनरेशन पिक्सल स्मार्टफोन को लेकर हाल ही में जानकारी...
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 13/09/2022 સવારે 10 વાગ્યા સુધી..
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 13/09/2022 સવારે 10 વાગ્યા સુધી..
গুৱাহাটীত কংগ্ৰেছৰ সত্যাগ্ৰহ কাৰ্যসূচী
কংগ্ৰেছ নেত্ৰী ছোনিয়া গান্ধীক ই ডিয়ে তলব কৰাক লৈ আজি দিছপুৰ গণেশ মন্দিৰ ৰঙ্গমঞ্চ চৌহদত কংগ্ৰেছে...