ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lal Krishna Advani को मिलेगा भारत रत्न, PM Modi ने क्या कहा?
Lal Krishna Advani को मिलेगा भारत रत्न, PM Modi ने क्या कहा?
પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે ગાળો બોલવાનું ના કહેતા પતિ, પત્ની અને કુટુંબીભાઈ ઉપર લાકડી વડે હુમલો
પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે ગાળો બોલવાનું ના કહેતા ગુસ્સામાં આવી જઈ આરોપીએ પતિ, પત્ની અને...
आगामी 15 अक्टूबर शनिवार को समस्त गुना जिले के स्कूल 1 दिन कि हड़ताल पर रहेंगे।
आगामी 15 अक्टूबर शनिवार को समस्त गुना जिले के स्कूल 1 दिन कि हड़ताल पर रहेंगे।
RBI MPC Meeting: नहीं होने वाली Home Loan की EMI कम, Repo Rate जस का तस | Shaktikanta Das
RBI MPC Meeting: नहीं होने वाली Home Loan की EMI कम, Repo Rate जस का तस | Shaktikanta Das