ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी के आर्मी कैंप में राष्ट्रीय एकता दिवस के अवसर पर राष्ट्रीय ध्वज के नीचे प्रतिज्ञा पाठ
सोनारी के आर्मी कैंप में राष्ट्रीय एकता दिवस के अवसर पर राष्ट्रीय ध्वज के नीचे प्रतिज्ञा...
Heart Disease: महिलाओं के लिए जानलेवा हो सकती है 11 घंटे से ज्यादा की सीटिंग, इन टिप्स से रखें खुद को एक्टिव
दिल की बीमारियों के बढ़ते मामलों के पीछे सेडेंटरी लाइफस्टाइल की बहुत अहम भूमिका है। फिजिकल...
વડગામના ચિત્રોડામાં યુવકની થયેલી હત્યા મામલે પોલીસે ત્રણ શખ્સોને ઝડપ્યા
વડગામના ચિત્રોડા ગામે યુવકની હત્યાનો મામલે વડગામ પોલીસવાળા ત્રણ યુવકની અટકાયત કરવામાં આવી છે...
04 नोव्हेंबर रोजी पालकमंत्री उदय सामंत यांचा “जनता दरबार”
रत्नागिरी : राज्याचे उद्योग मंत्री तथा रत्नागिरी जिल्ह्याचे पालकमंत्री उदय सामंत यांनी 04...