ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়া জিলাৰ বৰডুবিৰ মহাকালি চাহ বাগিচাত মাৰ-পিটৰ ঘটনা
তিনিচুকীয়াৰ বৰডুবি মহাকালি চাহ বাগিচাত মাৰ-পিটৰ ঘটনা
মাজুলীত ধঁপাত বিৰোধী সজাগতা সভা অনুষ্ঠিত
কালি জিলা ধপাত নিয়ন্ত্ৰণ কোষৰ উদ্যোগত টনুৰাম নাথ উচ্চতৰ মাধ্যমিক বিদ্যাল়য়ত ধপাতজাতীয়...
টিংখাং মহাবিদ্যালয়ৰ প্ৰেক্ষাগৃহত আজি আছুৰ উদ্যোগত অনুষ্ঠিত হয় ভূপেন্দ্ৰ সংগীত প্ৰতিযোগিতা।
সদৌ ডিব্ৰুগড় ছাত্ৰ সন্থাৰ উদ্যোগত আৰু টিংখাং আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ সহযোগত টিংখাং মহাবিদ্যালয়ৰ...
ડીસામાં રથયાત્રાને લઇને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં...
Uttarkashi Tunnel Rescue: 'परिवार में लौटी खुशियां', सुरंग से बाहर आए मजदूर तो बोले घरवाले | Latest
Uttarkashi Tunnel Rescue: 'परिवार में लौटी खुशियां', सुरंग से बाहर आए मजदूर तो बोले घरवाले | Latest