ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला कलक्टर श्री यादव ने किया शहर भ्रमण स्वच्छता, पेयजल एवं सीवरेज व्यवस्था का लिया जायजा
बालोतरा, 21 अक्टूबर। जिला कलक्टर श्री सुशील कुमार यादव ने सोमवार को भांडियावास रोड से जेरला रोड,...
Delhi Excise Policy: एक और आप नेता की बढ़ी मुश्किलें, Kailash Gehlot को ED का समन
Delhi Excise Policy: एक और आप नेता की बढ़ी मुश्किलें, Kailash Gehlot को ED का समन
Leopard fight Viral Video Nashik : नारळाच्या झाडावर बिबट्यांची थरारक झुंज
Leopard fight Viral Video Nashik : नारळाच्या झाडावर बिबट्यांची थरारक झुंज
আইছিছৰ ‘বন্ধু’ পিএফআই নিষিদ্ধ
দেশজুৰি অভিযান, কেইবাশ নেতা-কেডাৰক গ্ৰেপ্তাৰ, প্ৰামাণ্য নথি জব্দ
৫ বছৰীয়া নিষেধাজ্ঞা
৮টা সহযোগী সংগঠনো নিষিদ্ধ ঘোষণা কেন্দ্ৰৰ
নিষিদ্ধ ঘোষণা হ’ল পপুলাৰ ফ্ৰণ্ট অৱ ইণ্ডিয়া চমুকৈ পিএফআই৷ কেন্দ্ৰীয় গৃহ মন্ত্ৰণালয়ে মঙলবাৰে...