ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RANAVAV રાણાવાવ શહેરમાં ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલીંગ યોજાયું 13 11 2022
RANAVAV રાણાવાવ શહેરમાં ચૂંટણીને લઈને ફૂટ પેટ્રોલીંગ યોજાયું 13 11 2022
50MP कैमरा और 5000mAh बैटरी के साथ लॉन्च हुआ Redmi का सस्ता 5G फोन, कीमत है बजट में फिट
Redmi 13R 5G का एकमात्र 4GB + 128GB वेरिएंट स्टार रॉक ब्लैक फैंटेसी पर्पल और वेव वॉटर ग्रीन कलर...
ખંભાતના કલમસર ગામે 7 લાખ 50 હજારના ખર્ચે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુર્હુત.
ખંભાતના કલમસર ગામે આંટાવિસ્તારમાં 7 લાખ 50 હજારના ખર્ચે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુર્હુત...
તળાજામાં આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે સારો પ્રતિસાદ લોકોને શું અપીલ કરવામાં આવી?
તળાજામાં આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે સારો પ્રતિસાદ લોકોને શું અપીલ કરવામાં આવી?