ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙৰ এক আজৱ ঘটনা। নিযুক্তি পাইছিল চতুৰ্থ বৰ্গত, অৱসৰ ল’লে প্ৰধান শিক্ষক হিচাপে
*দৰঙৰ এক আজৱ ঘটনা। নিযুক্তি পাইছিল চতুৰ্থ বৰ্গত, অৱসৰ ল’লে প্ৰধান শিক্ষক হিচাপে।*
দৰঙৰ এক...
Himachal: Jairam Thakur ने लगाया बड़ा आरोप, कहा- स्पीकर हमारे विधायकों को सस्पेंड कर सकते हैं
Himachal: Jairam Thakur ने लगाया बड़ा आरोप, कहा- स्पीकर हमारे विधायकों को सस्पेंड कर सकते हैं
सवाई माधोपुर में टाइगर की मौत पर उठे सवाल:बाघ के शरीर पर मिले गहरे जख्म; मुंह, कमर, पैरों पर थे चोट के निशान
सवाई माधोपुर में रणथम्भौर टाइगर रिजर्व से सटे उलियाणा गांव में रविवार को बाघ टी-86 का शव खेत में...
Farmer Protest: शंभू बॉर्डर पर किसानों ने पीछे खींचे पैर, सरकार को बातचीत का प्रस्ताव... | Aaj Tak
Farmer Protest: शंभू बॉर्डर पर किसानों ने पीछे खींचे पैर, सरकार को बातचीत का प्रस्ताव... | Aaj Tak
ડીસામાં મોદી સમાજની વાડી ખાતે અખંડ ગરબા ધુન ની રમઝટ જામી || JKS NEWS
ડીસામાં મોદી સમાજની વાડી ખાતે અખંડ ગરબા ધુન ની રમઝટ જામી || JKS NEWS