ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hyundai की कारों को May 2024 में खरीदने पर होगी तगड़ी बचत, इन पर मिल रहा लाखों रुपये का डिस्काउंट, जानें डिटेल
साउथ कोरियाई वाहन निर्माता Hyundai की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को ऑफर...
શું ? છે શિનોર તાલુકાની કાયમી સમસ્યા જુવો 👇👉
શું ? છે શિનોર તાલુકાની કાયમી સમસ્યા જુવો 👇👉
মৰানত বৃহৎ পৰিমানৰ গাঞ্জাসহ দজনক আটক
মুখ্যমন্ত্ৰীৰ নিৰ্দেশৰ পাছত নিচাজাতীয় সামগ্ৰীৰ বিৰুদ্ধে আৰক্ষীয়ে তীব্ৰ ভাৱে অভিযান চলাইথকা...
अमृत महोत्सवी वर्षानिमित्त देशभरात अभावीप करणार एक कोटी सदस्यता
उदगीर शहरात करणार 5500 सदस्यांची नोंदणी विशाल स्वामी भारतीय विद्यार्थी परिषद ही जगातील सर्वात...
UP Politics: 'राजा भैया साथ आना चाहें तो स्वागत', Akhilesh Yadav ने दिया बड़ा बयान | SP | BJP
UP Politics: 'राजा भैया साथ आना चाहें तो स्वागत', Akhilesh Yadav ने दिया बड़ा बयान | SP | BJP