ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા ખાતે દિવ્યાંગ મતદારો માટે જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
અમરેલી તા.૦૫ સપ્ટેમ્બર (સોમવાર) અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રીની સૂચના મુજબ...
বিলাসীপাৰা আৰক্ষীৰ আন এক সাফল্য। বিলাসীপাৰা বেলতলীত ভূমি বিবাদক কেন্দ্ৰ কৰি হত্যাকাণ্ডৰ লগত জড়িত ৭ জনকৈ আচামীক গ্ৰেপ্তাৰ বিলাসীপাৰা আৰক্ষীৰ।
বিলাসীপাৰা আৰক্ষীৰ আন এক সাফল্য। বিলাসীপাৰা বেলতলীত ভূমি বিবাদক কেন্দ্ৰ কৰি হত্যাকাণ্ডৰ লগত জড়িত...
Rajasthan: दिल्ली में कैलाश चौधरी के बंगले की बढ़ाई गई सुरक्षा, जयपुर विशेष फ्लाइट से बुलाया; क्या बनेंगे राजस्थान के सीएम?
जयपुर। राजस्थान के मुख्यमंत्री का नाम एलान होने से पहले दिल्ली में केंद्रीय कृषि राज्य...
જીવન જ્યોત ફાઉન્ડેશન તરફથી નેનપુર ના તેજસ્વી તારલાઓ ને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સમ્માનિત કરાયા.
જીવન જ્યોત ફાઉન્ડેશન તરફથી સ્વતંત્રતા દિવસે નેનપુરના તેજસ્વી તારલાઓ ને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી...
Chennai में Venkaiah Naidu बोले - यदि आप Hindi नहीं सीखते हैं, तो अवसरों से चूक जाएंगे | Aaj Tak
Chennai में Venkaiah Naidu बोले - यदि आप Hindi नहीं सीखते हैं, तो अवसरों से चूक जाएंगे | Aaj Tak