ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહે છે
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહે છે
Paytm CEO Vijay Shekhar Sharma की ये बात यूज़र्स और कर्मचारियों के लिए राहत भरी है
Paytm CEO Vijay Shekhar Sharma की ये बात यूज़र्स और कर्मचारियों के लिए राहत भरी है
GMCH-ৰ পৰা ৰোগী সন্ধানহীন, ১ আগষ্টৰ পৰা নাই কোনো খবৰ
গুৱাহাটী মেডিকেল কলেজ হাস্পতালত এক চাঞ্চল্যকৰ ঘটনা সংঘটিত হৈছে। যোৱা ১ আগষ্টৰ পৰা হাস্পতালখনৰ পৰা...
Sagarika Ghose को Rajya Sabha Ticket, Rajdeep Sardesai, बंगाल के पत्रकार क्या बोले? Netanagri
Sagarika Ghose को Rajya Sabha Ticket, Rajdeep Sardesai, बंगाल के पत्रकार क्या बोले? Netanagri