ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના ભકત દેવલોક પામ્યા.,,દિયોદર તાલુકાના ભેંસાણા ગામે આવેલ મણિભદ્ર વીર મહારાજ ના પરમ સેવક કાળા બા ભગત સ્વર્ગસ્થ થતા મંદિરે ભક્તો નું ઘોડા પુર ઉમટયું હતું.દિયોદર પંથકમાં સુરદાસ્થ ના નામે ઓળખાતા કાળા બા ભગતે પોતાના જીવન દરમિયાન સદાયને માટે ભજન કીર્તન કરી એક અલગ જ સેવાની અલખ જગાવી હતી.આજે તેમના વતન ભેંસાણા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.કાળા બા ભગત નો જન્મ 90 વર્ષ પહેલાં જવાન બા પટેલ ના ઘરે થયો હતો.નાનપણ થી જ પ્રભુ ભક્તિનો માર્ગ પસંદ કર્યો હતો.જેમણે પોતાના ખેતરમાં મણિભદ્ર વીર મહારાજ નું ભવ્ય મંદિર બનાવ્યું છે.જ્યાં તેઓ પ્રભુ ભક્તિ કરતા હતા.આજે તેઓ સ્વર્ગસ્થ થતા સવારે તેમના પાર્થિવદેવ ના દર્શન માટે અનેક ભક્તો ઉમટ્યા હતા.દર્શન પછી તેમના પાર્થિવ દેહ ને વિધિ વિધાન પૂર્વક સમાધિ આપવામા આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભર શિયાળે પાણીનો પોકાર કરતાં ગામ લોકો
ભર શિયાળે પાણીનો પોકાર કરતાં ગામ લોકો
रांजणगाव MIDC त माथाडीच्या
बोगस पावत्या दाखवत बेकायदेशीर पैसे वसुली...?
रांजणगाव गणपती (तेजस फडके) शिरुर तालुक्यातील पंचतारांकित औद्योगिक वसाहत असलेल्या रांजणगाव MIDC त...
गायों की मौत से गुस्साए ग्रामीणों ने अमानगंज सिमरिया मुख्य सड़क मार्ग पर किया चक्का जाम प्रदर्शन जारी
पन्ना जिले के अमानगंज सिमरिया मुख्य सड़क मार्ग पर आज सुबह 4:00 बजे एक सड़क दुर्घटना सामने आई थी...
પાલનપુર ખાતે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ
Human development organization દ્વારા પાલનપુર ખાતે આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી સાથે...