બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર બે ખાતે ગુજરાત સરકારની ઇમરજન્સી 108 વાન પહોંચી હતી અને શાળાના વિદ્યાર્થીઓને ઈમરજન્સી 108 કઈ રીતે બોલાવવી આ વાનમાં કયા પ્રકારની સુવિધાઓ હોય છે તેમજ આ વાનમાં રહેલી કીટોનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાનના પાયલોટ દિનેશભાઈ નાઈ દ્વારા સમગ્ર ઈમરજન્સી સેવાઓની વિસ્તૃત માહિતી આપી અને બાળકોને ગુજરાત સરકાર દ્વારા સેવાનો કઈ રીતે લાભ આપવામાં આવે છે તે પણ જણાવવામાં આવ્યું હતું સાથે ઇ.એમ.ટી દિલીપભાઈ ચૌધરી હાજર રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ ખાતે આવેલ હીરાવાડી ત્રણ રસ્તા થી આઇશર ગાડી માથી ૧૬૨૦ બોટલ ઇંગ્લીશ દારૂ તથા ૨૬૪ ટીન બિયર તેમજ મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ને ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ ટીમ..
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ
પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં...
नशामुक्ति केंद्र में युवक की मौत, शव घर के बाहर फेंककर चला गया स्टाफ; हाथ टूटे व शरीर पर चोट के निशान
Dehradun News: चंद्रबनी स्थित एक नशा मुक्ति केंद्र में 24 वर्षीय युवक की मौत के बाद हंगामा...
અરવલ્લી મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશનમાં પત્રકાર પર હુમલો
#buletinindia #gujarat #arvalli
24,797 पदों पर सफाई कर्मचारियों की भर्ती होगी रद्दः
TT
वाल्मीकि समाज के आंदोलन के बाद नए सिरे से भर्ती करने की तैयारी में सरकार
...