બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર બે ખાતે ગુજરાત સરકારની ઇમરજન્સી 108 વાન પહોંચી હતી અને શાળાના વિદ્યાર્થીઓને ઈમરજન્સી 108 કઈ રીતે બોલાવવી આ વાનમાં કયા પ્રકારની સુવિધાઓ હોય છે તેમજ આ વાનમાં રહેલી કીટોનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાનના પાયલોટ દિનેશભાઈ નાઈ દ્વારા સમગ્ર ઈમરજન્સી સેવાઓની વિસ્તૃત માહિતી આપી અને બાળકોને ગુજરાત સરકાર દ્વારા સેવાનો કઈ રીતે લાભ આપવામાં આવે છે તે પણ જણાવવામાં આવ્યું હતું સાથે ઇ.એમ.ટી દિલીપભાઈ ચૌધરી હાજર રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उमर अब्दुल्ला के CM बनने पर मल्लिकार्जुन खरगे बोले, कांग्रेस J&K में राज्य का दर्जा बहाल कराएगी
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने बुधवार को उमर अब्दुल्ला के जम्मू-कश्मीर के मुख्यमंत्री बनने...
বামুণবাৰী আৰক্ষীৰ লেঙেৰীত অবৈধ চুলাই বিৰুদ্ধে অভিযান
বামুণবাৰী আৰক্ষীৰ লেঙেৰীত অবৈধ চুলাই বিৰুদ্ধে অভিযান
જમીનમાંથી મળી આવેલી બાળકીની સ્થિતિ ગંભીર
#buletinindia #gujarat #sabarkantha
બનાસકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા 100 ટકા મતદાનના શપથ લેવડાવાયા
બનાસકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા 100 ટકા મતદાનના શપથ...
અમરેલી જિલ્લાના ખાંભા ખાતે તાલુકા કક્ષાનો અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો
ખાંભા તાલુકા પંચાયત માં અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ...