બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર બે ખાતે ગુજરાત સરકારની ઇમરજન્સી 108 વાન પહોંચી હતી અને શાળાના વિદ્યાર્થીઓને ઈમરજન્સી 108 કઈ રીતે બોલાવવી આ વાનમાં કયા પ્રકારની સુવિધાઓ હોય છે તેમજ આ વાનમાં રહેલી કીટોનું વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વાનના પાયલોટ દિનેશભાઈ નાઈ દ્વારા સમગ્ર ઈમરજન્સી સેવાઓની વિસ્તૃત માહિતી આપી અને બાળકોને ગુજરાત સરકાર દ્વારા સેવાનો કઈ રીતે લાભ આપવામાં આવે છે તે પણ જણાવવામાં આવ્યું હતું સાથે ઇ.એમ.ટી દિલીપભાઈ ચૌધરી હાજર રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रक्षा मंत्री राजनाथ सिंह भारत-चीन सीमा पर तैनात जवानों संग मनाएंगे दीपावली, एयरफोर्स की टीम से भी मुलाकात
दीपावली के अवसर पर रक्षा मंत्री राजनाथ सिंह अरुणाचल प्रदेश में रहेंगे। वह अरुणाचल प्रदेश के...
भाजपा के दबाव से प्रशासन द्वारा जनता की आवाज को दबने नहीं देगी कॉंग्रेस: राखी गौतम* -
*भाजपा के दबाव से प्रशासन द्वारा जनता की आवाज को दबने नहीं देगी कॉंग्रेस: राखी गौतम*
-...
बजरंग दल लाडपुरा प्रखण्ड का वन विहार कार्यक्रम आयोजित
हर वर्ष की तरह इस वर्ष भी विश्व हिन्दू परिषद् व बजरंग दल का वनविहार कार्यक्रम के तहत सामूहिक भोज...
World Cup 2023: Babar Azam पर फूटा Pak Fans का गुस्सा, खामोश रहा किंग का बल्ला | वनइंडिया हिंदी
World Cup 2023: Babar Azam पर फूटा Pak Fans का गुस्सा, खामोश रहा किंग का बल्ला | वनइंडिया हिंदी