દિયોદર ની સેવાકીય સંસ્થા એટલે લાયન્સ કલબ પરિવાર ,,આ સંસ્થા માં દિયોદર ના વખા ગામ ના હરહમેંશ સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા પ્રદીપભાઈ શાહ એ ખૂબ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે લગ્ન ની સીઝન ચાલી રહી છે. આ લગ્ન માં ભોજન સમારંભ માં વધેલો ખોરાક લાયન્સ કલબ પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ દિયોદર માં રાંટીલા ગામ ના પટેલ અણદાભાઈ ઉકાજી ઘરે પોતાના પુત્ર ભાવેશ ના લગ્ન પ્રસંગે યોજાયો હતો.આ ભોજન સમારંભ માં રસોઈ જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચાડવા આવી હતી. ગાજરનો હલવો,પૂરી દાળ ભાત રોટલી સબ્જી સાથે 1000 લોકોને પહોંચે તેટલી રસોઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદીપ ભાઈ શાહે જણાવ્યું હતું કે. અણદાભાઈ ઉકાજી ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે લાયન્સ ક્લબ પરિવાર દ્વારા સેવા કાર્ય કરવાનો મોકો મળેલો છે. વધુ માં જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ આવું કાર્ય હોય તો અમને જાણ કરજો અમે ચોક્કસથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીશુ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પૂર્વ કલેકટર આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો....
નવનિયુક્ત કલેકટરે ચાર્જ સંભાળ્યો: બનાસકાંઠા કલેકટર તરીકે વરુણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો, પૂર્વ...
જેસરમાં સાવજ એ બકરીનું મરણ કર્યું લોકોમાં માફડાટ
જેસરમાં સાવજ એ બકરીનું મરણ કર્યું લોકોમાં માફડાટ
PM on Eid: 'एकजुटता बनी रहे...', ईद मिलाद-उन-नबी पर पीएम मोदी ने दिया खास मैसेज
नई दिल्ली। PM Modi on Eid Milad un Nabi प्रधानमंत्री नरेंद्र मोदी ने देशवासियों को ईद...
વલભીપુર શહેરના ગંભીરસિંહ ગ્રાઉન્ડ ખાતે ભાદરવી અમાસનો ભવ્ય ભાતીગળ લોક મેળો યોજાયો
વલભીપુર શહેરના ગંભીરસિંહ ગ્રાઉન્ડ ખાતે ભાદરવી અમાસનો ભવ્ય ભાતીગળ લોક મેળો યોજાયો