દિયોદર ની સેવાકીય સંસ્થા એટલે લાયન્સ કલબ પરિવાર ,,આ સંસ્થા માં દિયોદર ના વખા ગામ ના હરહમેંશ સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા પ્રદીપભાઈ શાહ એ ખૂબ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે લગ્ન ની સીઝન ચાલી રહી છે. આ લગ્ન માં ભોજન સમારંભ માં વધેલો ખોરાક લાયન્સ કલબ પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ દિયોદર માં રાંટીલા ગામ ના પટેલ અણદાભાઈ ઉકાજી ઘરે પોતાના પુત્ર ભાવેશ ના લગ્ન પ્રસંગે યોજાયો હતો.આ ભોજન સમારંભ માં રસોઈ જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચાડવા આવી હતી. ગાજરનો હલવો,પૂરી દાળ ભાત રોટલી સબ્જી સાથે 1000 લોકોને પહોંચે તેટલી રસોઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદીપ ભાઈ શાહે જણાવ્યું હતું કે. અણદાભાઈ ઉકાજી ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે લાયન્સ ક્લબ પરિવાર દ્વારા સેવા કાર્ય કરવાનો મોકો મળેલો છે. વધુ માં જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ આવું કાર્ય હોય તો અમને જાણ કરજો અમે ચોક્કસથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીશુ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Flood : दिल्ली में Yamuna के जलस्तर में गिरावट का दौर जारी, खतरा अभी भी बरक़रार | News18 India
Delhi Flood : दिल्ली में Yamuna के जलस्तर में गिरावट का दौर जारी, खतरा अभी भी बरक़रार | News18 India
Pune Porsche Accident: पुणे पोर्श कांड में सबूत नष्ट करने के आरोप में दो डॉक्टर गिरफ्तार | Aaj Tak
Pune Porsche Accident: पुणे पोर्श कांड में सबूत नष्ट करने के आरोप में दो डॉक्टर गिरफ्तार | Aaj Tak
UP News: Akhilesh Yadav ने दी कांग्रेस को 11 लोकसभा सीटें, फैसले से नाराज Congress | INDIA Alliance
UP News: Akhilesh Yadav ने दी कांग्रेस को 11 लोकसभा सीटें, फैसले से नाराज Congress | INDIA Alliance
જુનાગઢ જિલ્લાના રવની ગામ ખાતે ફાયરિંગ કરી એક શખ્સની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
જુનાગઢ જિલ્લાના રવની ગામ ખાતે ફાયરિંગ કરી એક શખ્સની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
8 नवंबर को लगने जा रहे साल का आखरी चंद्र ग्रहण, चंद्र ग्रहण का सूतक काल 9 बज कर 21 मिनट से लग जायेगा. ग्रहण से पहले 3 प्रहर का सूतक लग जाता है. संपूर्ण जानकारी जानिए sms news social media sandesh पर
Chandra Grahan 2022 Time: चंद्र ग्रहण 8 नवंबर को भारत में कितने बजे शुरू होगा, कहां, कब, कैसा...