દિયોદર ની સેવાકીય સંસ્થા એટલે લાયન્સ કલબ પરિવાર ,,આ સંસ્થા માં દિયોદર ના વખા ગામ ના હરહમેંશ સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલા પ્રદીપભાઈ શાહ એ ખૂબ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે લગ્ન ની સીઝન ચાલી રહી છે. આ લગ્ન માં ભોજન સમારંભ માં વધેલો ખોરાક લાયન્સ કલબ પરિવાર દ્વારા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ દિયોદર માં રાંટીલા ગામ ના પટેલ અણદાભાઈ ઉકાજી ઘરે પોતાના પુત્ર ભાવેશ ના લગ્ન પ્રસંગે યોજાયો હતો.આ ભોજન સમારંભ માં રસોઈ જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચાડવા આવી હતી. ગાજરનો હલવો,પૂરી દાળ ભાત રોટલી સબ્જી સાથે 1000 લોકોને પહોંચે તેટલી રસોઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદીપ ભાઈ શાહે જણાવ્યું હતું કે. અણદાભાઈ ઉકાજી ત્યાં લગ્ન પ્રસંગ નિમિત્તે લાયન્સ ક્લબ પરિવાર દ્વારા સેવા કાર્ય કરવાનો મોકો મળેલો છે. વધુ માં જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ આવું કાર્ય હોય તો અમને જાણ કરજો અમે ચોક્કસથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડીશુ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পানী নসৰকা নিৰাপত্তাৰ মাজেৰে মৰাণৰ দুটাকৈ কেন্দ্ৰত চতুৰ্থ শ্ৰেণীৰ পদৰ নিযুক্তি পৰীক্ষা
পানী নসৰকা নিৰাপত্তাৰ মাজেৰে মৰাণৰ দুটাকৈ কেন্দ্ৰত চতুৰ্থ শ্ৰেণীৰ পদৰ নিযুক্তি পৰীক্ষা
অসম চৰকাৰৰ ডাঙৰ সিদ্ধান্ত; শিক্ষানুষ্ঠানত পুনৰ প্ৰৱৰ্তন হ'ব উত্তীৰ্ণ-অনুত্তীৰ্ণ ব্যৱস্থা
ৰাজ্যৰ শিক্ষানুষ্ঠানত পুনৰ প্ৰৱৰ্তন হ'ব উত্তীৰ্ণ আৰু অনুত্তীৰ্ণ ব্যৱস্থা। এতিয়াৰে পৰা পঞ্চম আৰু...
ડભોઇ : વહેલી તકે તંત્ર દ્વારા ડ્રેનેજની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ | SatyaNirbhay News Channel
ડભોઇ : વહેલી તકે તંત્ર દ્વારા ડ્રેનેજની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ | SatyaNirbhay News Channel
કાંકરેજના થરામાં બાઇકની થઈ ઉઠાંતરી...!
કાંકરેજના થરામાં બાઇકની થઈ ઉઠાંતરી...!
આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને સિસોદિયા આજે ગુજરાત આવશે , શિક્ષણ અને આરોગ્યની ખાતરી આપશે
એક તરફ કેન્દ્રીય તપાસ એજન્સીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ પર નજર રાખી રહી છે તો બીજી તરફ પાર્ટી ગુજરાત...