જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો....... સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે SSC શુભેચ્છા, HSC વિદાય અને તેજસ્વી તારલા પુરસ્કાર વિતરણ સમારંભ દાનવીર અને બિલ્ડર એવાશ્રી રસિકભાઈ ખીમજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.. જેમાં ગત વર્ષે સારું પરિણામ મેળવનાર ત્રણ નંબર અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને દાતાઓ તરફથી ઇનામો આપવામાં આવેલ.. શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે શુભેચ્છા અને વિદાય લેનાર બાળકોને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવી પ્રગતિના અનેકવિધ સોપાનો સર કરી જ્યોતિ વિદ્યાલયની જ્યોતને વધુ પ્રજ્વલિત કરો તેવા આશીર્વાદ આપ્યા હતા.. આ પ્રસંગે એલ.આઇ.સી ના એમડીઆરટી એજન્ટ શ્રી એસ જે પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી રસિકભાઈએ શાળાને નવીન વોટર કુલર ની ભેટ આપી હતી. ગુરુજી વતી શ્રી ભવાનસિંહજી વાઘેલા, જનકભાઈ ઠાકર, અજીતસિંહ દેવડા અને જીતુભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. સફળ કાર્યક્રમનું સંચાલન શ્રી એસ.પી.પટેલ અને સુ. શા.પટેલે કરેલ.. આભાર દર્શન શ્રી આર.પી. વાલા એ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગઢડા 106 વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા નો ચૂંટણી પ્રચાર કાર્યકરો સાથે શરૂ
ગઢડા 106 વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા નો ચૂંટણી પ્રચાર કાર્યકરો સાથે શરૂ
જસદણ વિધાનસભામાં ભાજપ માં કુવરજીભાઈ બાવળીયા દ્વારા રેલી યોજાય મીડિયાને ઇન્ટરવ્યૂ દરમિયાન જીભ લપસી
જસદણ વિધાનસભામાં ભાજપ માં કુવરજીભાઈ બાવળીયા દ્વારાની રેલી મીડિયાને ઇન્ટરવ્યૂ દરમિયાન જીભ લપસી...
Karnataka Election 2023: कांग्रेस ने अमित शाह के खिलाफ दर्ज कराई शिकायत, भड़काऊ बयान देने का लगाया आरोप
नई दिल्ली, कर्नाटक में अगले महीने विधानसभा चुनाव होने जा रहा है। चुनाव में जीत के लिए...
श्री दुर्गेश्वरी युवक मंडळाची ३० वर्षांची परंपरा कायम दररोज होताहेत विविध धार्मिक सांस्कृतिक
जनता न्यूज चॅनल साठी प्रतिनिधी माबुद खान
श्री दुर्गेश्वरी युवक मंडळाची ३० वर्षांची परंपरा कायम...
অসমত গোচৰৰ সংখ্যা হ্ৰাস পাইছে। মহিলা আৰু শিশুৰ বিৰুদ্ধে অপৰাধৰ সংখ্য হ্ৰাস পাইছেঃ মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মা
অসমত গোচৰৰ সংখ্যা হ্ৰাস পাইছে। মহিলা আৰু শিশুৰ বিৰুদ্ধে অপৰাধৰ সংখ্য হ্ৰাস পাইছেঃ মুখ্যমন্ত্ৰী...