જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો....... સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે SSC શુભેચ્છા, HSC વિદાય અને તેજસ્વી તારલા પુરસ્કાર વિતરણ સમારંભ દાનવીર અને બિલ્ડર એવાશ્રી રસિકભાઈ ખીમજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો.. જેમાં ગત વર્ષે સારું પરિણામ મેળવનાર ત્રણ નંબર અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને દાતાઓ તરફથી ઇનામો આપવામાં આવેલ.. શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે શુભેચ્છા અને વિદાય લેનાર બાળકોને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવી પ્રગતિના અનેકવિધ સોપાનો સર કરી જ્યોતિ વિદ્યાલયની જ્યોતને વધુ પ્રજ્વલિત કરો તેવા આશીર્વાદ આપ્યા હતા.. આ પ્રસંગે એલ.આઇ.સી ના એમડીઆરટી એજન્ટ શ્રી એસ જે પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શ્રી રસિકભાઈએ શાળાને નવીન વોટર કુલર ની ભેટ આપી હતી. ગુરુજી વતી શ્રી ભવાનસિંહજી વાઘેલા, જનકભાઈ ઠાકર, અજીતસિંહ દેવડા અને જીતુભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. સફળ કાર્યક્રમનું સંચાલન શ્રી એસ.પી.પટેલ અને સુ. શા.પટેલે કરેલ.. આભાર દર્શન શ્રી આર.પી. વાલા એ કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ના પુત્રનું ભાવનગર ખાતે અવસાન.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ના પુત્રનું ભાવનગર ખાતે અવસાન.
Share Market Working On Saturday | बैंकेक्स, मिडकैप एक्सपायरी पर क्या करें? | Anuj Singhal
Share Market Working On Saturday | बैंकेक्स, मिडकैप एक्सपायरी पर क्या करें? | Anuj Singhal
पैठण येथील नाथसागराचे १६ दरवाजे बंद..
पैठण येथील नाथसागराचे १६ दरवाजे बंद..
पैठण/
पैठण येथील नाथसागर धरणामध्ये वरील धरणातून मोठ्या...
जिला जल एवं स्वच्छता समिति की बैठक आयोजित जल जीवन मिशन को गति प्रदान कर दें आमजन को राहत - जिला कलक्टर
बालोतरा, 12 नवंबर। जिला कलक्टर श्री सुशील कुमार यादव की अध्यक्षता में मंगलवार को कलेक्ट्रेट...