જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના બામણવાળા ગામે યદુનંદન શેક્ષણિક સંકુલ ખાતે સ્વર્ગસ્થ મુળુભાઈ કાનાભાઈ રામ તથા દિનેશભાઇ રામાભાઈ રામ ના સ્મરણાથે આજે વાર્ષિક ઉત્સવ વસંત નો વૈભવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ માં વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે બલ્ડ ડોનેશન કેમ્પ તેમજ વાલીઓ નું એક સંમેલન પણ યોજવામાં આવ્યું હતું તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમને દીપ પ્રાગટય સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પૂ હરિપ્રકાસ સ્વામી, પૂ ધર્મકિશોર સ્વામી અને પૂ ઘનશ્યામ શરણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહિયા હતા અને પોતાના આશીર્વચન આપ્યા હતા ત્યારે આ કેમ્પ માં ઇન્ડિયન ઓઇલ વાસુદેવ પેટ્રોલિયમ ના સહકાર સાથે રક્તદાન કેમ્પ માં આશરે 80 બોટલ જેટલું રક્તદાતા એ રક્તદાન કર્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિપુલ સાહેબ તેમજ આગેવાનો અને યુવા ભાઈ બહેનો એ રક્તદાન કર્યું હતું .જ્યારે આર્યુવેદીક અને હોમિયોપેથીક કેમ્પ માં 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ તાલુકાના ભુખી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો
કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભુખી ગામે રહતો વિરેદ્ર ઉર્ફે ભુરીયો રણજીતસિંહ...
Ayodhya: Ram Mandir में कब विराजमान होंगे रामलला, Champat Rai ने दी ये जानकारी | #News
Ayodhya: Ram Mandir में कब विराजमान होंगे रामलला, Champat Rai ने दी ये जानकारी | #News
BJP सांसद ने PM आवास की चाबी दी, महिला ने माइक पर बोल दिया, 'पैसे लिए गए, 30 हज़ार रूपए'
BJP सांसद ने PM आवास की चाबी दी, महिला ने माइक पर बोल दिया, 'पैसे लिए गए, 30 हज़ार रूपए'
Lalu Yadav ने Patna Rally में PM Modi पर क्या कहा, बयान वायरल | Tejashwi | Rahul Gandhi
Lalu Yadav ने Patna Rally में PM Modi पर क्या कहा, बयान वायरल | Tejashwi | Rahul Gandhi