જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ના બામણવાળા ગામે યદુનંદન શેક્ષણિક સંકુલ ખાતે સ્વર્ગસ્થ મુળુભાઈ કાનાભાઈ રામ તથા દિનેશભાઇ રામાભાઈ રામ ના સ્મરણાથે આજે વાર્ષિક ઉત્સવ વસંત નો વૈભવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ માં વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે બલ્ડ ડોનેશન કેમ્પ તેમજ વાલીઓ નું એક સંમેલન પણ યોજવામાં આવ્યું હતું તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમને દીપ પ્રાગટય સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પૂ હરિપ્રકાસ સ્વામી, પૂ ધર્મકિશોર સ્વામી અને પૂ ઘનશ્યામ શરણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહિયા હતા અને પોતાના આશીર્વચન આપ્યા હતા ત્યારે આ કેમ્પ માં ઇન્ડિયન ઓઇલ વાસુદેવ પેટ્રોલિયમ ના સહકાર સાથે રક્તદાન કેમ્પ માં આશરે 80 બોટલ જેટલું રક્તદાતા એ રક્તદાન કર્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિપુલ સાહેબ તેમજ આગેવાનો અને યુવા ભાઈ બહેનો એ રક્તદાન કર્યું હતું .જ્યારે આર્યુવેદીક અને હોમિયોપેથીક કેમ્પ માં 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত আৰ এছ এছৰ ৰাখী বন্ধন উৎসৱ
মাজুলীত আৰ এছ এছৰ ৰাখী বন্ধন উৎসৱ :
দেশৰ বৈচিত্ৰ্যৰ মাজত একতা , সমতা সমন্বয় ,...
Maharashtra-Jharkhand Election Dates: इंतजार खत्म! महाराष्ट्र-झारखंड चुनाव की तारीखों का होगा ऐलान
Maharashtra-Jharkhand Election Dates: इंतजार खत्म! महाराष्ट्र-झारखंड चुनाव की तारीखों का होगा ऐलान
सांगोद में उपखण्ड स्तरीय जनसुनवाई, न्यूनतम समय में परिवादों का निस्तारण करें-कलक्टर
जिला कलक्टर डॉ. रविन्द्र गोस्वामी की अध्यक्षता में गुरुवार को सांगोद में आयोजित उपखण्ड स्तरीय...
सोलापूर छत्रपती संभाजीनगर बारसवाडा पाटीजवळ आयचर दुचाकी अपघातात एक जण जागीच ठार एक जण गंभीर जखमी
सोलापूर छत्रपती संभाजीनगर बारसवाडा पाटीजवळ आयचर दुचाकी अपघातात एक जण जागीच ठार एक जण गंभीर जखमी