ગુજરાત કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસ ને વિપક્ષ ના નેતાનું પદ નહીં મળી શકે છે.ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ આ નિર્ણય લીધો છે. મહત્વ નું છે કે વિધાનસભા માં વિપક્ષ પદ માટે ૧૦ ટકા સંખ્યાબળ હોવું જરૂરી છે. જે કોંગ્રેસ પાસે નથી.જેથી સરકાર ઈચ્છે તો જ વિપક્ષ નું પદ મળી શકે છે