મોરબી બ્રિજ દર્ઘટના અંગે મોટા અપડેટ.મોરબી બ્રિજ અકસ્માતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે બુધવારે મૃતકોના વળતરને લઈને આદેશ આપ્યા છે.ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને મૃતકોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.કોર્ટે આ નિર્ણય પીડિતોની માંગ પર આપ્યો જેમાં તેમણે યોગ્ય વળતરની માંગ કરી હતી.હાઈકોર્ટનો મોરબી પાલિકાને પણ ગંભીર પ્રશ્ન 1.વગર ટેન્ડરે પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો? 2. પુલની ફીટનેસને સર્ટિફાઇડ કરવાની જવાબદારી કોની હતી? 3. 2017માં પુલનો કોન્ટ્રાક્ટ પૂરો થયો તે પછી નવા ટેન્ડર માટે શું પ્રોસેસ કરી? 4. 2008 પછી MOU રિન્યુ ન થયા તો કઇ રીતે પુલના સંચાલનની મંજૂરી અજંતાને અપાઇ? 5. શું દુર્ઘટનાના જવાબદારો સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ પગલાં લેવાયા? 6. મોરબી નગરપાલિકાની જ જવાબદારી બને છે તો તેણે સત્તા મુજબ પગલાં કેમ ન લીધા તેવા સવાલો પુછયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manmohan Singh Funeral News: राष्ट्रपति Droupadi Murmu ने पूर्व PM मनमोहन सिंह को श्रद्धांजलि दी
Manmohan Singh Funeral News: राष्ट्रपति Droupadi Murmu ने पूर्व PM मनमोहन सिंह को श्रद्धांजलि दी
कलवा के मुस्लिम मोहल्ले में घुसकर आधी रात के बाद लगाए गए जय श्रीराम के नारे | Hindustani Reporter |
कलवा के मुस्लिम मोहल्ले में घुसकर आधी रात के बाद लगाए गए जय श्रीराम के नारे | Hindustani Reporter |
બોટાદ પોલિસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક, વિવિધ સમાજના અગ્રણીઓ રહ્યાં ઉપસ્થિત....
બોટાદ પોલિસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક, વિવિધ સમાજના અગ્રણીઓ રહ્યાં ઉપસ્થિત....
Redmi Note 14 सीरीज का लॉन्च आज, मिलेगा पावरफुल प्रोसेसर और बड़ी बैटरी
Redmi Note 14 5G Series Launch Redmi Note 14 सीरीज आज भारत में लॉन्च होने के लिए तैयार है। सीरीज...
डॉ योगेश क्षीरसागर यांनी देवगिरी कॉलनीतील नागरिकांशी साधला संवाद@india report
डॉ योगेश क्षीरसागर यांनी देवगिरी कॉलनीतील नागरिकांशी साधला संवाद@india report