સૂરત પૂર્વ બેઠક પરથી ફોર્મ ભર્યા બાદ પરત ખેંચવા અંગે કંચન જરીવાલાએ મીડિયાને જણાવ્યું કે, 'નામાંકન પાછું ખેંચવાનું કારણ એ હતું કે સુરત (પૂર્વ) વિધાનસભામાં (AAP) કાર્યકરોએ રાજીનામું આપવાનું શરૂ કર્યું હતું. તેઓ પૈસાની માંગણી કરવા લાગ્યા. હું 80 લાખથી 1 કરોડ રૂપિયા ખર્ચવા સક્ષમ નથી. તેમની માંગ એટલી હતી કે હું તેને પૂરી કરી શક્યો નહીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સત્યેન્દ્ર જૈન કેસમાં કોર્ટે EDને લગાઈ ફટકાર, પૂછ્યું- શું આ છે કામ કરવાની રીત?
દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે રાઉઝ એવન્યુ...
ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે.
બોટાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન તારીખ 20/10/2022 ના રોજ નગરપાલિકા નાનાજી...
ડીસાના ભીલડીના ખેટવા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત
ડીસાના ભીલડીના ખેટવા ઇન્દિરાનગર બ્રિજ પાસે બુધવારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક...
🙏🏻પાંચમું નોરતું એટલે માતા સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 5 | Navratri Tales
🙏🏻પાંચમું નોરતું એટલે માતા સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ 🙏🏻 | Navratri - Day 5 | Navratri Tales
લોનનાં બાકી હપ્તા પ્રશ્ને હુમલો કરી ત્રણ શખ્સોએ ધમકી આપી
મૂળી તાલુકામાં લોનના બાકી હપ્તાની રીકવરીનું કામ કરતા બે યુવાનોને રાયસંગપરના બોર્ડ પાસે બોલાવી...