સૂરત પૂર્વ બેઠક પરથી ફોર્મ ભર્યા બાદ પરત ખેંચવા અંગે કંચન જરીવાલાએ મીડિયાને જણાવ્યું કે, 'નામાંકન પાછું ખેંચવાનું કારણ એ હતું કે સુરત (પૂર્વ) વિધાનસભામાં (AAP) કાર્યકરોએ રાજીનામું આપવાનું શરૂ કર્યું હતું. તેઓ પૈસાની માંગણી કરવા લાગ્યા. હું 80 લાખથી 1 કરોડ રૂપિયા ખર્ચવા સક્ષમ નથી. તેમની માંગ એટલી હતી કે હું તેને પૂરી કરી શક્યો નહીં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यूपी: बिजनौर में सर्राफा की दुकान से हुई लूट का पुलिस ने किया खुलासा
उत्तर प्रदेश के बिजनौर में 11 जून को नजीबाबाद में मौजूद सर्राफा व्यापारी की दुकान पर एक लुटेरा...
સિહોર તાલુકામાં મોટા પ્રમાણમાં પવન ચક્કી મુકવામાં આવી છે
ભાંખલ અને થાળામાં 387 હેકટરમાં પવનચક્કી દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકાય ઉજાક્ષેત્રે ઉત્પાદનમાં...
टीम इंडिया ने दर्ज की बड़ी जीत, श्री लंका को 43 रनों से हराया
सूर्यकुमार यादव की कप्तानी में भारत और श्रीलंका के बीच टी20 सीरीज (t20 series) का पहला मैच...
HD Revanna Bail: अपहरण मामले में गिरफ्तार एचडी रेवन्ना को मिली जमानत, इस दिन जेल से रिहा होंगे JDS विधायक
बेंगलुरु। कर्नाटक के पूर्व मंत्री और जदएस विधायक एचडी रेवन्ना को विशेष अदालत ने सोमवार...
ખીચા ગામે બુહા પરિવાર ના આંગણે ચાલી રહેલ ભાગવત કથા શ્રવણ કરવા ગુજરાતના ઉપદંડક વેકરીયા પહોંચ્યા ખીચા ગામે
ધારી તાલુકાના ખીચા ગામે બુહા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયું હતું . જેમાં...